આજે ફરી શેર માર્કેટ ખુલ્યું રેડ ઝોનમાં, સેન્સેક્સ-નિફ્ટી ગગડ્યા, જાણો કારણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફને અમલમાં મૂકવા આડે 90 દિવસનો સમય આપ્યો વહે. પરંતુ હજુ પણ ચીન સાથે તેનું ટ્રેડ વોર ચાલુ છે અને આ બધાની અસર ગ્લોબલ માર્કેટ પર જોવા મળી રહી ?...
કંઈ મોટું થવાનું છે? PM મોદી રાષ્ટ્રપતિને મળ્યા, તો જેપી નડ્ડાના ઘરે દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠક
આ દિવસોમાં દેશમાં નવા વક્ફ કાયદાને લઈને ઘણો હોબાળો ચાલી રહ્યો છે. એક તરફ, પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારો સંસદ દ્વારા પસાર કરાયેલા આ નવા કાયદા સામે વિરોધની જ્વાળા સળગી રહી છે. તો બીજી તરફ આ કાયદાઓ...
ગ્રીન કાર્ડ-H1B વીઝાને લઇ ભારતીયો માટે મોટા સમાચાર, અમેરિકા જનારા ખાસ વાંચે
હવે અમેરિકા જવું અને ત્યાં રહેવું બંને મુશ્કેલ બની ગયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. હવે અમેરિકામાં રહેતા તમામ ઇમિગ્રન્ટ્સે હંમેશા પોતાનું ઓળખ...
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને “બાળ વિવાહ મુક્ત ભારત” અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને "બાળ વિવાહ મુક્ત ભારત" અન્વયે જનજાગૃતિ કાર્યક?...
હવે ચાલુ ટ્રેનમાં જ મળશે ATMની સુવિધા! પંચવટી એક્સપ્રેસમાં લગાવાયું પહેલું મશીન
પહેલાની તુલનાએ હવે ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી. હાલમાં મળતી એક માહિત...
નડિયાદ અને મહેમદાવાદમાં દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા
નડિયાદ પશ્ચિમના એએસઆઈ રાકેશકુમાર અને સ્ટાફ આજે સવારે પેટ્રોલીગમાં નીકળ્યા હતા. આ દરમિયાન બાતમી મળતા તેમણે સરદાર નગર પાસે ભૈયા ચાલીમાં છાપો માર્યો હતો. ત્યારે કપીલ જગદીશભાઈ યાદવ તેના ઘરેથી ...
શિવ ભક્તો માટે ખુશખબર, જલ્દી શરૂ થઈ શકે છે કૈલાશ માનસરોવર યાત્રા
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી સરહદને લઈને તંગ સંબંધો રહ્યા છે. 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે વિશ્વાસનો દોરો તૂટી ગયો હતો. પરંતુ હવે સંબંધોને ફરીથી સામાન્ય ?...
નર્મદા પરિક્રમા 2025: શ્રદ્ધાળુઓની યાત્રા હવે બનશે અવિસ્મરણીય!
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...
કપડવંજ હનીટ્રેપનો પર્દાફાશ : ૯ આરોપી સકંજામાં
ગાંધીનગર, સાબરકાંઠાના હિંમતનગરના અને કપડવંજના ૯ આરોપીઓની કરતૂત બહાર આવી કપડવંજમાં એક હનીટ્રેપનો મામલો સામે આવ્યો હતો. એક ગેંગ દ્વારા સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી નાણાં ખંખેરવાનું ગુનાહ?...
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગર નિગમના સાઈનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને મંજૂરી આપતાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું ભાષા સંસ્કૃતિનો હિસ?...