આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’
આણંદની એક યુનિવર્સિટીમાં આજે વિદેશમંત્રી એસ. જયશંકરનું ઈન્ટરેકટિવ સેશન યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...
પ્રભુ શ્રીરામે વનવાસ દરમિયાન અહીં કર્યો વસવાટ, ગુજરાતના રામેશ્વર મંદિરનો છે રોચક ઈતિહાસ
વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવેલું રામેશ્વર મહાદેવ મંદિર, ગંગાદેવી મંદિર તરીકે પણ જાણીતુ છે. પેશવાકાળથી ઇતિહાસ સાથે જોડાયેલા આ મંદિરની દંતકથા રામાયણ અને ભગવાન શ્રીરામના વનવાસ સાથે જ...
નેશનલ હેરાલ્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી, સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ કરી દાખલ
આ કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાની સુનાવણી 25 એપ્રિલ માટે નક્કી કરવામાં આવી છે. આ કેસમાં, ED પહેલાથી જ 64 ?...
પાટણમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઉમંગભેર ઉજવાઈ
પાટણ શહેરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઘનઘોર ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી. શહેરના બગવાડા દરવાજા પાસે સ્થિત તેમના પાટોત્પટ પ્રતિમા સ્થાને વિવિધ રાજકીય પક્ષ?...
વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન પદે ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા કોઠારીપદે દેવપ્રકાશ સ્વામીની સર્વનુંમતે વરણી
વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫ એપ્રિલને મંગ?...
અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક અને જેના માટે 500 વર્ષ સુધી રાહ જોવાઈ એ અયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ભરેલો ઈમેલ રામ મંદિર ટ્રસ્ટને મળ્યો છે. જેમા રામ મંદિરને ઉડાવ...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને UCC કાયદા અંગે યોજાઈ બેઠક
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દ...
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કર્યું
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જ...
વકફ સંશોધન બિલ બાદ UCC પર મોદી સરકારની નજર? ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ
વક્ફ સંશોધન કાયદાના અમલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) પર નજર રાખી રહી છે. વકફ સુધારા બિલ પછી મોદી સરકાર સમાન નાગરિક સંહિતા (UCC) ને આગળ વધારવા માટે તૈયાર છે. હવે તે સરકારની ટોચની પ્રાથમિકત?...