ભોયણ ગામે આઈ માતાનું ચમત્કારિક મંદિર, રાજસ્થાન સાથે જોડાયેલો છે રોચક ઈતિહાસ
બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક પૌરાણિક મંદિરો પ્રત્યે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જિલ્લામાં આવેલા દરેક મંદિરનો અનોખો ઇતિહાસ છે. ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ ગામે આવેલું આઈ માતાનું મંદિર ?...
પેટલાદ ખાતે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
દેશનું એકમાત્ર મંદિર જ્યાં પત્ની સાથે પૂજાય છે બજરંગબલી, કથામાં બ્રહ્મચર્યનો ઉલ્લેખ
આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં સંકટમોચન હન?...
ચકલાસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મા બાપ વિહોણી ૧૫૧ દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાના ચકલાસીમાં મા બાપ વિહોણી તેમજ જરૂરિયાતમંદ ૧૫૧ દીકરીઓનો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધા?...
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ખોડા ચેકપોસ્ટ પરથી ૨.૩૦ લાખ રૂપિયાનું હેરોઈન સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
બનાસકાંઠા થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.પી. ચૌધરીના માર્ગદર્શન તેમજ સૂચનાથી ખોડા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ જવાનો સઘન વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે રાજસ્થા?...
રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” અર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- • વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે • ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં ૬૩ હજારથી વધુ ગામોમાં સામાજિક માળ?...
વાવ થરાદના ખેડૂતોએ તંત્રને સમજણ આવે તેના માટે રોષ નહી પણ ભક્તિનો માર્ગ અપનાવી પાણી વગરની બ્રાન્ચ કેનાલમાં યજ્ઞ યોજી તંત્રને સદબુદ્ધિ આવે તેવી આહુતિઓ આપી.
સરદાર સરોવરની નર્મદા નહેરની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં નહી આવતાં અધિકારીઓના અંધકારમાં સિંચાઈના પાણી માટે ખેડૂતોએ આશાનો દીવો! પ્રગટાવ્યો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માલસણ ગામ?...
ખેડૂતોની માંગ સંતોષાઈ : નર્મદા કેનાલમાંથી પાણી છોડાયું, ખેતરો લહેરાશે!
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...
સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – મોરારિબાપુ
ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને 'હનુમંત સન્માન' અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવા...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...