click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!
Gujarat

ચૂંટણી પહેલા ભાજપે પક્ષના બંધારણમાં કર્યા ફેરફાર, સમજો તેની અસર ક્યાં અને કેવી થશે!

ભાજપના રાષ્ટ્રીય સંમેલનમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા નવા બંધારણમાં રાષ્ટ્રીય અધ્યક્ષ, સંસદીય બોર્ડનો પાવર વધારાયો

Last updated: 2024/02/19 at 6:14 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લોકસભા ચૂંટણી 2024 પહેલા દિલ્હીમાં રવિવારે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું, જેમાં પાર્ટીના બંધારણમાં ફેરફાર કરાયા છે. નવા ફેરફાર મુજબ હવે સંસદીય બોર્ડ પરિસ્થિતિ મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ વધારવા અને ઘટાડવા માટેનો નિર્ણય કરી શકશે. આ ઉપરાંત રાષ્ટ્રીય અધ્યક્ષનો પણ પાવર વધારાયો છે. ભાજપના મહાસચિવ સુનીલ બંસલ (Sunil Bansal) આ પ્રસ્તાવ લઈને આવ્યા હતા.

Contents
રાષ્ટ્રીય અધ્યક્ષને વધુ જવાબદારી સોપાઈભાજપ અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે યોજાય છે?નડ્ડાનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવાયોભાજપ અધ્યક્ષને વધુ સત્તા અપાઈ

રાષ્ટ્રીય અધ્યક્ષને વધુ જવાબદારી સોપાઈ

ભાજપે પોતાના બંધારણમાં ફેરફાર કરી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંસદીય બોર્ડનો પાવર વધારી દીધો છે. પાર્ટીના અધ્યક્ષને સંસદીય બોર્ડમાં નવા સભ્યનો સમાવેશ કરવાનો તેમજ તેમાંથી સભ્યને હટાવવાનો અધિકાર અપાયો છે. પરંતુ બંધારણમાં એવું પણ કહેવાયું છે કે, અધ્યક્ષના નિર્ણય બાદ સંસદીય બોર્ડની બેઠકમાં મંજૂરીનો પ્રસ્તાવ રખાશે.

ભાજપ અધ્યક્ષની ચૂંટણી કેવી રીતે યોજાય છે?

ચૂંટણી મંડળ સામાન્ય રીતે સંગઠનાત્મક ચૂંટણી મુજબ ભાજપ અધ્યક્ષની ચૂંટણી યોજે છે. મંડળમાં રાષ્ટ્રીય પરિષદના સભ્ય અને રાજ્ય પરિષદોના સભ્યો હોય છે. પક્ષના બંધારણમાં એવું પણ લખાયું છે કે, ચૂંટણી મંડળમાંથી કોઈપણ 20 સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી લડનાર વ્યક્તિના નામનો પ્રસ્તાવ મુકી શકે છે. આ સંયુક્ત પ્રસ્તાવ જે રાજ્યોમાં રાષ્ટ્રીય પરિષદની ચૂંટણી પૂર્ણ થઈ હોય, તેવા પાંચ રાજ્યોનો હોવો જરૂરી છે.

નડ્ડાનો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવાયો

ભાજપે બંધારણમાં ફેરફાર કરવા પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીએ પોતાના અધ્યક્ષોની નિમણૂકને લઈને આ ફેરફાર કર્યો હોવાની સંભાવના છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)નો કાર્યકાળ 30 જૂન સુધી લંબાવાયો છે.

ભાજપ અધ્યક્ષને વધુ સત્તા અપાઈ

ભાજપે બંધારણમાં ફેરફાર કરી અધ્યક્ષને વધુ સત્તા આપવા ઉપરાંત જૂના નિયમોને પણ સરળ બનાવી દીધા છે. ભાજપના જૂના નિયમ મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની માત્ર બે વખત નિમણૂક કરી શકાતી હતી અથવા બંને વખત ચૂંટણી પ્રક્રિયા પુરી કરવી પડતી હતી. જોકે ફેરફાર બાદ એ સ્પષ્ટ કરાયું નથી કે, કોઈપણ નેતા બે વખત અધ્યક્ષ બની શકે છે? અથવા તે વ્યક્તિને વધુ તક આપવાની જોગવાઈ રખાઈ છે?

You Might Also Like

પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક

ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા

વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી

મહારાણી અહિલ્યાબાઈ હોળકરનાં સામાજિક પ્રદાન સાથેનું ચરિત્ર જન જન સુધી પહોંચશે

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

TAGGED: BJP, bjp government, BJP made changes, lok sabha, Lok Sabha 2024 Election, party constitution

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 19, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લોકસભા ચૂંટણી માટે અખિલેશ યાદવે વધુ 11 ઉમેદવારો કર્યા જાહેર, ગાઝીપુરથી મુખ્તાર અંસારીના ભાઈને મેદાનમાં ઉતાર્યા
Next Article ભારતની ચાલુ ખાતાની ખોટ ઘટીને 1%થી પણ ઓછી થઈ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પુષ્કરમાં વિશ્વનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર, સરસ્વતીજીએ આપ્યો હતો શ્રાપ, ઈતિહાસ રોચક
Gujarat મે 16, 2025
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
Gujarat મે 16, 2025
વડોદરા જિલ્લાના કોંગ્રેસના આગેવાને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ કરી
Gujarat Vadodara મે 16, 2025
નડિયાદમાં કરંટ લાગવાથી ૪૫ વર્ષીય આધેડનું મોત : તંત્રની ગંભીર બેદરકારી
મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?