click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.
Gujarat

લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન.

મહાસંપર્ક અભિયાન 30મે થી શરૂ કરવામાં આવશે. તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 11 વાગે અમદાવાદના ટાગોર હૉલમાં પ્રદેશ કારોબારી યોજવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ કામગીરી નું ભાથું લઈ ને ઘર ઘર સુધી જવાનું છે. આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે

Last updated: 2023/05/16 at 2:40 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને  લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સાથે લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ સ્લોગન સાથે લોકો સુધી પહોંચવામાં આવશે.

વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે

આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે. જ્યારે દરેક મોરચાના સંમેલન પણ આયોજીત કરવામાં આવશે. તેમજ દરેક જિલ્લાના આગેવાનો બેસીને એમના વિશિષ્ઠ વ્યક્તિની યાદી તૈયાર કરશે અને તેને કોણ મળવા જશે એ નક્કી થશે અને એ 7 દિવસમાં સંપર્ક પૂરો કરવામાં આવશે.

મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા

આ અંગે માહિતી આપતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા દેશ આંતરિક અને બાહ્ય સમસ્યા થી ઘેરાયેલો હતો. ભાજપે સત્તામાં આવી વિકાસની રાજનીતિ દેશમાં પ્રસ્થાપિત કરી છે. વર્ષ 2014માં મે મહિનામાં પીએમ મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. જે અપેક્ષાઓ હતી એ પૂર્ણ કરી છે. ત્યારથી જેટલી પણ ચૂંટણી આવી તેના મેનીફેસ્ટોમાં જે સંકલ્પ હતા એ 9 વર્ષમાં પૂર્ણ થયા છે.

એ રામમંદિર હોય કે કલમ 370 ની વાત હોય કે જીરો ટોલરન્સથી આતંકીઓ ને જવાબ આપવાની વાત હો. તેમજ પાડોશી દેશો સાથે સારા સબંધ, વિદેશનીતિ, રોજગાર શિક્ષણ આરોગ્ય , મહિલા સશકિતકરણ આવા અસંખ્ય વિષયમાં અભૂતપૂર્વ કામ કરી જનતાનો પ્રેમ મેળવ્યો છે અને એમની અપેક્ષા પૂરી કરી છે.

આ ઉપરાંત આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહેશે. જ્યારે મહાસંપર્ક અભિયાન 30મે થી શરૂ કરવામાં આવશે. તેમજ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં બુધવારે સવારે 11 વાગે અમદાવાદના ટાગોર હૉલમાં પ્રદેશ કારોબારી યોજવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ કામગીરી નું ભાથું લઈ ને ઘર ઘર સુધી જવાનું છે. આ મુદ્દે આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે.

You Might Also Like

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ

EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે

મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ.
Next Article મોરારી બાપુના ‘ગઢમાં’ બાગેશ્વર બાબા નાંખશે ધામા, જાણો ગુજરાતમાં ક્યાં ભરાશે દરબાર.

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નીતિ આયોગની બેઠકમાં PM મોદી કહી આ મોટી વાત: દરેક રાજ્યને આપ્યો એક ટાર્ગેટ
Gujarat મે 24, 2025
NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ
Gujarat મે 24, 2025
EPFO વ્યાજને લઈ સરકારે લીધો મોટો નિર્ણય, જાણો આ વર્ષે ખાતામાં કેટલું વ્યાજ જમા થશે
Gujarat મે 24, 2025
મોટા સમાચાર ! ઈંગ્લેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન, આ ખેલાડી બન્યો કેપ્ટન, નવા ચહેરાઓને પણ તક
Gujarat મે 24, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?