આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન હેઠળના કાણીસા ગામમાં તા.૨૮મી ઓક્ટોબર-૨૦૧૯ના રોજ ૭ વર્ષની નાની બાળકી પર રેપ અને હત્યા જેવો જઘન્ય ગુનો બન્યો હતો. આ ગુનામાં ૨૪ વર્ષિય આરોપી દડો ઉર્ફે અર્જ...
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગતરોજ બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં આતંકવાદીઓએ ગોળીબાર કરી, બૈસરન ખીણની મુલાકાતે આવતા પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદી દ્વારા કરવામાં આવેલ આ ગોળીબા?...
શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા ૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ ક?...
પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય મિતેશભાઇ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આ?...
ઓડ શહેરમાં જિલ્લા શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત પીએમ શ્રી કન્યા શાળા ઓડ વાષિઁકોત્સવ રંગોત્સવ કાર્યકમનું ૪ એપ્રિલ ૨૫ ના દિવસે આયોજન કરવામા આવ્યુ આ પ્રસંગે આમંત્રિત મહેમાનો,દાતાઓ,ખાસ પધારેલ મ?...
ગુરૂવારે ખંભાત તાલુકાના ધુવારણ બીચ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળો જેવા કે, ડોસલી માતાજીનું મંદિર અને પાંચ પાંડવ મહાદેવનું મંદિર આવેલું છે.જે પૈકી પાંચ પાંડવ મહાદેવના મંદિરમાં અસ્વચ્છતા...
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને ઓડ નગરપાલિકા પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આણંદના ઓડ શહેરમાં તા - ૩૧ના રોજ સરકારી દવાખાના થી શીલી માર્ગને જોડતાં રસ?...
ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(વન ઇન્ડિયા ન્યુઝ,સુદર્શન ન્યુઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,?...
આણંદ મહાનગર ને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આજે આણંદ મહાનગરપાલિકાના સેનીટેશન વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વ...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નિયામક,આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ દ્વારા કૈવલ વાડી સત કૈવલ આંખની હોસ્પિટલ, સારસા ખાતે સવારે ૮:૩૦ થી...
પ્રારંભમાં કલેકટર પ્રવીણ ચૌધરીએ સમિતિના સભ્યોનો આવકાર કર્યો હતો. આણંદ શુક્રવારે સમાન સિવિલ કોડ સંદર્ભે UCC સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ લોકોના પ્રતિભાવો મેળવવામાં આવી ?...
આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ટર્મ પૂર્ણ થતાં, નવા પ્રમુખ માટેની તજવીજ છેલ્લાં ઘણાં દિવસોથી ચાલી રહી હતી. ત્યારે, આજરોજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરની સાથે-સાથે આણંદ જિલ્લા ભાજપના પ?...
આજે બોરસદ APMC ના ચેરમેન વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પ્રેરિત ખેડૂત વિકાસ પેનલ ના અશોક માહિડા ને ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી આણંદ: બોરસદ APMC માં વર્ષો થી કોંગ્રેસ ?...
હોટલ અને રેસ્ટોરન્ટે ટૂંક સમયમાં ગ્રાહકોને ખુલાસો કરવો પડશે કે તેઓ કઈ વાનગીઓ પીરસે છે તેમાં દૂધ આધારિત પનીરને બદલે ડેરી સિવાયના ઉત્પાદનોમાંથી બનાવેલ પનીરનો ઉપયોગ થાય છે. ગ્રાહક બાબતોનું મ?...
Sign in to your account