દરેક ગામમાં ગામનો વિકાસ કરવામાં સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના ગણેશપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પદે રૂડીબેન કરશનભાઈ દરજી હોઈ અત્યાર સુધીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, ?...
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ ?...
થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુ?...
બનાસકાંઠા જિલ્લા પાલનપુરના આઇ.સી.ડી.એસ ઘટક દ્વારા આયોજિત પોષણ ઉત્સવ-2024માં પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિજેતાઓને 18 જાન્યુઆરી, 2025ના રોજ ઘટક કક્ષાના કાર્યક...
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ કર્મચારી મંડળ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડીસા ખાતે “શૈક્ષણિક વહીવટી અધિવેશન-૨૦૨૫”નું આયોજન કરાયું હતું. ડીસા એ?...
વાવ તાલુકાના માવસરી ખાતે પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં આવેલ વહાણવટી સિકોતર માતાજીની પ્રતિષ્ઠા વર્ષ ૨૦૦૮ માં થતાં ૨૦મી જાન્યુઆરીને સોમવારના રોજ ૧૭મી વર્ષગાંઠ ઉજવાતા હવન યોજાયો હતો, સિકોતર માત?...
ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજ?...
ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'નું આયોજન કરાશે. પવિત્ર યાત્રાધામ ?...
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે શૈક્ષણિક અને વહીવટી અધિવેશનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મંડળનું ૧૭મું વહીવટી અધિવેશન (વ?...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્યો કરી વ્યક્તિ નિર્માણ થી રાષ્ટ્રના નિર્માણનુ ઘડતર કરતું સંગઠન છે, જોકે એબીવીપી દ્વારા ૭મી જાન્યુઆરીથી ૯મી જાન્યુઆરી સ?...
ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન કરવામાં આવેલ છે, જે અમદાવાદ ખાતે ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યું છે, ?...
થરાદ તાલુકાના ભાપી ગામે ગોસ્વામી સ્વ કૈલાસવાસી સીતાબાના આત્માના મોક્ષ અર્થે પરિવાર દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો ભંડારા મહોત્સવ યોજાયો હતો ભાપી મઠના મહંતશ્રી અંકિતપુરી બાપજીના દાદીમા ગ?...
રાજ્યભરની ૩૪ સંસ્કૃત કોલેજના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓ મહોત્સવમાં ભાગ લેશે બનાસકાંઠા અંબાજી ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળનો ૧૮મો યુવક મહોત્સવ યોજાશે જેમાં રાજ્યભરની ૩૪ સંસ્?...
દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે ફટકડી અને હળદરની પેસ્ટ બનાવો. ફટકડીનું પાણી ગરમ કરો અને તેમાં હળદર અને મીઠું ઉમેરો. તેને તમારા મોંમાં ભરો અને થોડી વાર રાખો. આનાથી દુખાવામાં રાહત મળે છે. ...
Sign in to your account