નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
આ ઘટનાઓમાં હિન્દુઓ પર હુમલા, સંપત્તિની લૂંટફાટ અને પલાયનની ઘટનાઓનો આક્ષેપ છે, જે વક્ફ બોર્ડ સંબોધન અધિનિયમના વિરોધની આડમાં થઈ રહી છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારતીય લોકતાંત્રિક પદ્?...
આ પરિક્રમા, જે 29 માર્ચથી 27 એપ્રિલ 2025 દરમિયાન યોજાય છે, તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશથી લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. સેવા વ્યવસ્થા: ભાજપ નર્મદા જિલ્લા દ્વારા: તિલકવાડા અને માંગરોળ ખાતે...
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જ...
નર્મદા પરીક્રમા દરમિયાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સં...
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા ૨૦૨૫ હાલ પોતાના મધ્યાંતરે છે. ૨૯ માર્ચથી શરૂ થયેલી આ એક મહિનાની યાત્રા ૨૭ એપ્રિલ સુધી ચાલશે. પહેલા ૧૫ દિવસમાં લાખો શ્રદ્ધાળ?...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ- • વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે • ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં ૬૩ હજારથી વધુ ગામોમાં સામાજિક માળ?...
નર્મદા જિલ્લાના ખેડૂતો મા ખુશીની લહેર ફરી વળી ! જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલકુમાર રાવે ખેડૂતોની માંગણી સાંભળીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો, જેમાં તિલકવાડા અ?...
સરદાર સાહેબની પ્રતિમા સામે અંગદાનની જ્યોતને ઘર-ઘર સુધી જલાવવા અને બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એવા સૌએ સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યા બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર ?...
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પોતાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. આ કડીમાં નર્મદા જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ કાર્યકારિણી પ્રદર્શનનું આયોજન ક?...
પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં આગામી સમયમા?...
માં નર્મદાની પરિક્રમા કરીને શાંતિ અને ઉર્જાનો અનુભવ થયો છે - નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ પરિક્રમાર્થીઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્ય માટે ખડેપગે ફરજ બજાવતા અધિકારીઓ સાથે મુલાકાત કર?...
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
Sign in to your account