પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસન, સેવા અને ગરીબ કલ્યાણના ઐતિહાસિક પગલાં પર ચર્ચા થઈ. આ પ્રસંગે પટેલ છાત્રાલય ખાતે વ્યવસાયિક મીટ અને હરસિદ્ધિ માતાજી મંદિર પરિસરમાં વિકાસ પ્?...
પ્રવાસીઓના હસ્તે વિવિધ પ્રવાસન સ્થળોએ વૃક્ષારોપણ કરીને જનજાગૃત્તિ ફેલાવવા પ્રયાસ, યાદગીરી માટે પ્રવાસીઓને ઘરે લઇ જવા છોડ આપવામાં આવશે. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ મુકાય?...
RT-PCR લેબોરેટરી અને દવા-સામગ્રી સાથે નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રની પૂરતી તૈયારી રાજ્યમાં અને દેશમાં કોરોનાએ ફરી દેખા દઇને છૂટાછવાયા કેસો નોંધાયા છે, જેને પગલે નર્મદા જિલ્લા ખાતે COVID-19 સંદર્ભે ?...
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના નેતૃત્વમાં આ યાત્રા ગાંધી ચોકથી પ્રારંભ થઈ હત...
ધોરણ-૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશેષાંકમાં મળશે રાજપીપલા,મંગળવાર વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાન?...
આ કેમ્પમાં ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ તથા સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી, દેશપ્રેમ અને સેવાભાવનો અનોખો સંદેશ આપ્યો. આ પ્રસંગે ભરૂચ લોકસભાના સાંસ?...
આ કેમ્પ માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાના સંકલ્પને રજૂ કરે છે. કેમ્પનું આયોજન આવતીકાલે, તારીખ ૧૧ મે, ૨૦૨૫ (રવિવાર) ના રોજ, સવારે ૯:૦૦ વાગ્યાથી, શ?...
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આપાતકાલીન પરિસ્થિતિઓનો સામનો કરવા માટે દેશમાં વિવિધ જગ્યાએ "ઓપરેશન અભ્યાસ" અંતર્ગત મોકડ્રિલ સાથે બ્લેકઆઉટના આયોજન અંગે અપાયેલી સૂચના બાદ નર્મદા જિલ્લામાં ત્રણ સ?...
પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય સાંસદ. વિધાયક પ્રશિક્ષણ વર્ગ 2025 માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજસ્થાનના મુખ્યમ?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' ના સંકલ્પને સાકાર કરે છે જગત પ્રકાશ નડ્ડા, કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર ક?...
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આર.ટી.ઈ. (રાઇટ ટુ એજ્યુકેશન) યોજનાનો લાભ લેવા બનાવટી આવકના દાખલાઓનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભદામ ગામના રાહુલ પ્રજાપતિએ વાર્ષિક માત્ર 18,000 રૂપિયાની આવક દ?...
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મ...
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ...
વિશ્વમાં જિઓ-પોલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે. ઈરાન- ઈઝાયલ અને રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. વિશ્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયા ભારતને S-400 મિસાઈલ સિસ્ટમની ડિલિવરી આપવા પ્ર...
Sign in to your account