નર્મદા જિલ્લાના રાજપરા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નવનિયુક્ત પ્રમુખ નિલભાઈ રાવના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. લાંબા સમયથી પક્ષના વફાદાર કાર્યકર્તા રહેલા નિલભાઈની નિમણૂ?...
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનું ભવ્ય પ્રારંભ થઈ ચુક્યો છે. રવિવારની જાહેર રજામાં ભાવિક ભક્તોએ શ્રદ્ધામનથી પગપાળા યાત્રા કરી હતી. ત્યારે પરિક્રમાર્થીઓએ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજ?...
નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જે 29 માર્ચ 2025 થી શરૂ થઈ છે આ ધાર્મિક ઉત્સવ સાથે રાજકીય ગતિવિધિઓમાં જિલ્લામાં ઉત્સાહ બમણો કર્યો છે ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મ...
સમાન સિવિલ કોડ વિશે પ્રવર્તતી ગેરસમજ દુર કરી આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્ત રાખ્યો છે - સમિતિના સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફ નાગરિકો યુસીસી કાયદા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર...
આ અવસરે તેમના સમર્થકો, કાર્યકરો અને અગ્રણીઓએ ફૂલહાર કે બુકેની જગ્યાએ નોટબુક આપી શુભેચ્છા પાઠવી. સત્કાર સમારંભ પહેલા હરસિદ્ધિ માતા ખાતે થી ભવ્ય રેલી નું આયોજન પણ કરાયું જેમાં સમર્થકો ખુબ મો?...
ગુજરાત ભાજપનાં સંગઠન મહામંત્રી રત્નાકરજીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નીલ રાવ મારફતે કુપોષિત બાળકો માટે ખાસ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવા અનુરોધ કરવામા?...
નર્મદા જિલ્લામાં નવયુવાન નિલ રાવ ને નર્મદા જિલ્લા ભાજપ ના પ્રમુખ બનાવવામા આવ્યા છે.જિલ્લા પ્રમુખ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ઓ માં ભાજપ નો ભગવો લહેરાવવા માટે ડેડીયાપાડા ખાતે પા?...
નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. ?...
નર્મદા જિલ્લામાં દર વર્ષે એક મહિનો યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. દર વર્ષે તેમાં શ્રદ્ધાળુઓની સંખ્યામા?...
આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ (ARO), અમદાવાદ દ્વારા ૨૦૨૫-૨૬ માટે ભારતીય અગ્નીવીર (આર્મી) ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો ૧૨ માર્ચ ૨૦૨૫ થી ૧૦ એપ્રિલ ૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી ૮ પાસ, ?...
બપોરે ૩:૩૦ કલાકે ઢોલ નગારા આરતી અને શણગારેલા રથ બેન્ડવાજા સાથે માનો રથ હરસિદ્ધિ માતાના મંદિરથી નગરયાત્રા સંતોષ ચોકડી, સફેદ ટાવર સફેદ, સ્ટેશન રોડ થઇ રાજરોક્ષીથી પરત હરસિધ્ધિ માતાના મંદિરે પ?...
ઇ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : પાંચ વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ થયું હતું આસો નવરાત્રિ પર્વમ...
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર માય ભારત નર્મદા દ્વારા જિલ્લા કક્ષાનો રમતોત્સવ આઈ.ટી.આઈ. જીતનગર ખાતે યોજાયો હતો. જેમાં કબડ્ડી, ખોખો, 100 મીટર દોડ, 400 મીટર દોડમાં ભ...
અશ્મિભૂત ઇંધણમાંથી વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો (Energy sources) તરફ જવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકતાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી (Nitin Gadkari) એ કે પ્રદૂષણ એ ભારતનો સૌથી મોટો પડકાર છે અને તેમાં પરિવહન ક?...
Sign in to your account