પોરબંદર પાસે મોકરમાં સમસ્ત અબોટી બ્રહ્મસમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાયેલ છે. વૈશાલીબાળા આચાર્યનાં વ્યાસાસને આયોજન થયેલ છે. વિંધ્યવાસી માતાજી તથા નીલકંઠ મહાદેવ મંદિર સ?...
પોરબંદરના રાજીવ નગરમાં બે હિંમતવાન બાળકોએ પોતાના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે અપહરણનો પ્રયાસ કરનારની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના રાજીવ નગર વિસ્તારમાં રહેતા કેવિન રૂપેશભાઈ પ...
નવી બંદરના દરિયામાં ફિશિંગ કરતી વખતે એક પીલાણાના માલિકે નજીકમાં રહેલ માધવપુરના પિલાણાના માલિકને તેનું પીલાણું દુર રાખવાનું કહેતા તે પીલાણામાં રહેલ ચાર શખ્સો એ ગાળો કાઢી મારી નાખવાની ધમકી...
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂ?...
Sign in to your account