click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બની જશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બની જશે
Gujarat

ભ્રમમાં ન રહેશો આજે 2000નું મૂલ્ય ધરાવતી ગુલાબી ચલણી નોટ 4 દિવસ પછી નહીં પણ આવતીકાલથી જ બેકાર બની જશે

Last updated: 2023/09/27 at 2:57 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ભારતની સૌથી વધુ કિંમતની ચલણી નોટ એટલે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ રહી છે. તેથી, જો તમારી પાસે હજી પણ આ નોટ છે તો તેને તરત જ બેંકમાં જમા કરો અથવા તેને બદલી લો અને અન્ય મૂલ્યની નોટો મેળવી લેવી જોઈએ.

Contents
1 ઓક્ટોબરથી નોટનો અસ્વીકાર થશે?2000 ની નોટ બદલવા આજે છેલ્લી તક1,000 અને 500ની નોટોને રાતોરાત દૂર કરાઈ હતી

એક રિપોર્ટ અનુસાર લગભગ 24,000 કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે. મતલબ કે લગભગ 7% નોટો હજુ પરત આવી નથી.સપ્ટેમ્બરના છેલ્લાં સપ્તાહમાં રજાઓ અને તહેવારો હોવાથી વહેલીતકે નોટ ન બદલનાર નુક્સાનીનો સામનો કરવા મજબુર બની શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે 19 મે 2023 ના રોજ ચલણમાંથી 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો, ત્યારબાદ લોકોને આ નોટ બદલવા અથવા બેંકોમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર 1 સપ્ટેમ્બર સુધીમાં 93% થી વધુ એટલે કે લગભગ 3.56 ટ્રિલિયન રૂપિયાનો મોટો હિસ્સો બેંકમાં જમા થઈ ગયો છે. 1 સપ્ટેમ્બર સુધી 7% નોટ ચલણમાં બાકી છે.

1 ઓક્ટોબરથી નોટનો અસ્વીકાર થશે?

આરબીઆઈના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી પણ નોટો કાનૂની માન્ય હેશે પરંતુ તે વ્યવહારના હેતુઓ માટે સ્વીકારવામાં આવશે નહીં અને ફક્ત આરબીઆઈ સાથે જ બદલી શકાશે.

2000 ની નોટ બદલવા આજે છેલ્લી તક

હાલ સપ્ટેમ્બરનો આખરી સપ્તાહ ચાલી રહ્યો છે. આ સપ્તાહમાં ઘણા તહેવાર અને જાહેર રજા છે. 30 સપ્ટેમ્બર 2000 રૂપિયાની નોટ બદલવાની આખરી તારીખ હોવાથી આ બાબત ધ્યાનમાં લેવી જરૂરી છે. આજે નોટ બદલવાની છેલ્લી તક છે. આવતીકાલે ગુરુવારે અનંત ચૌદશે ગણેશ પ્રતિમાનું વિસર્જન હોવાથી રજા રહેશે.શુક્રવારે 29 સપ્ટેમ્બરે ઈદ -એ – મિલાદની રજા છે તો મહિનાના છેલ્લા દિવસ 30સપ્ટેમ્બરે half yearly closing હોવાથી બેન્ક બંધ રહેશે.

1,000 અને 500ની નોટોને રાતોરાત દૂર કરાઈ હતી

ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશના ભાગરૂપે કાનૂની ટેન્ડર તરીકે 1,000 અને રૂ. 500ની નોટોને રાતોરાત દૂર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયને પગલે અર્થતંત્રમાં પુનઃ મુદ્રીકરણ કરવા માટે નવેમ્બર 2016માં ગુલાબી રંગની રૂ. 2,000ની નોટ રજૂ કરવામાં આવી હતી. તે ટૂંક સમયમાં મૂલ્યનો પસંદગીનો સ્ટોર અને મોટા રોકડ સોદા માટે પસંદગીની નોટ બની હતી.

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન

દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય

નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ

જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ

વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત

TAGGED: 2000 note, Money, RBI

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 27, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 22 જાન્યુઆરી 2024 હશે એ શુભ દિવસ જ્યારે અયોધ્યામાં થશે રામ મંદિરની ‘પ્રાણ પ્રતિષ્ઠા’
Next Article ભારતની સરહદો પર તૈનાત થશે એન્ટી ડ્રોન સિસ્ટમ, જાણો કેવી રીતે હવામાં જ દુશ્મનોના ડ્રોનના છોતરા ફાડી નાખશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી તારીખે ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા, રેલવે વર્કશોપનું કરશે ઉદ્ધાટન
Gujarat મે 17, 2025
દિલ્હી-NCRમાં ‘જોખમી સ્તરે’ વાયુ પ્રદૂષણ પહોંચતા GRAP-1 લાગુ, લેવાયા અનેક મોટા નિર્ણય
Gujarat મે 17, 2025
નીરજ ચોપરાએ દોહામાં પહેલીવાર ઇતિહાસ રચ્યો, 90.23 મીટરના થ્રો સાથે બનાવ્યો રેકોર્ડ
Gujarat મે 17, 2025
જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યને જ્ઞાનપીઠ પુરસ્કારથી કરાયા સન્માનિત, આંખોની રોશની નથી છતા 100 થી વધુ લખ્યા છે હિંદુ ધર્મગ્રંથ
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?