click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામમંદિર નિર્માણ સમિતિનો મહત્વનો નિર્ણય, રામાનંદીય પરંપરા પ્રમાણે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામમંદિર નિર્માણ સમિતિનો મહત્વનો નિર્ણય, રામાનંદીય પરંપરા પ્રમાણે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
Gujarat

રામમંદિર નિર્માણ સમિતિનો મહત્વનો નિર્ણય, રામાનંદીય પરંપરા પ્રમાણે થશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા

શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરાશે. ભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે: ડો.અનિલ મિશ્ર.

Last updated: 2023/10/09 at 3:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ સમિતિ  ની બેઠકના બીજા દિવસે રવિવારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન પર વિચાર- મંથન કરવામાં આવ્યું. જેમા નિર્ણય કરવામાં આવ્યો કે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા રામાનંદીય પરંપરામુજબ કરવામાં આવે. આ બાબતે ખૂબ જ જલ્દી સમિતિમાં સામેલ રામનગરીના સંતો સાથે એક બેઠક કરવામાં આવશે.

Contents
શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરાશેભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે: ડો. અનિલ મિશ્રશનિવારે કારસેવકપુરમમાં ધાર્મિક સમિતિની બેઠક પણ થઈ હતી

શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરાશે

આ બેઠકમા પેહલી સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ નિર્માણાધીન મંદિર સહિત અન્ય યોજનાઓની વિશે માહિતી મેળવી. જેમા નક્કી કરવામાં આવ્યું કે, શ્રીરામ જન્મભૂમિ પરિસર સહિત મંદિરને જોડતા માર્ગો તેમજ શ્રીરામ જન્મભૂમિ પથ સાથે ભક્તિપથ પર પણ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે.

ભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે: ડો. અનિલ મિશ્ર

તેમણે શ્રીરામ જન્મભૂમિ પથના નિરીક્ષણ દરમ્યાન કેનોપી તેમજ પ્રવેશદ્વારના નિર્માણ કાર્યોમાં ઝડપ વધારવા બાબતે સુચના આપવામાં આવી હતી. સાથે સાથે મંદિર પરિસરમાં બની રહેલા તીર્થયાત્રીઓ માટે બની રહેલા સુવિધા કેન્દ્રના નિર્માણમાં પણ ઝડપ વધારવા માટે સુચના આપી હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રએ કહ્યુ હતું કે, ભીડને નિયંત્રણ કરવા તેમજ ભક્તોને સારી સુવિધા આપવા પર ભાર મુકવામાં આવશે.

શનિવારે કારસેવકપુરમમાં ધાર્મિક સમિતિની બેઠક પણ થઈ હતી

કારસેવકપુરમમાં જમીન લેવલિંગનું કામ પુરુ થઈ ચુક્યુ છે. હાલમાં ત્યા ટેન્ટ લગાવવામાં આવી રહ્યો છે. ભક્તોને રહેવા માટે, ખાવા માટે તેમજ ઈલાજ માટેની સંપુર્ણ વ્યવસ્થા કરવામા આવી રહી છે. શનિવારે કારસેવકપુરમમાં ધાર્મિક સમિતિની બેઠક પણ થઈ હતી. બેઠક પછી ટ્રસ્ટના અધિકારીઓએ રામકથા સંગ્રહાલયનું પણ નિરીક્ષણ કર્યુ હતું.

You Might Also Like

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું

ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ

ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ

‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

TAGGED: Ayodhya, Ayodhya Ram Temple, Ram mandir, shree ram mandir

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓક્ટોબર 9, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો જેવી રમતો પર 28% GST ‘કન્ફર્મ’, કાઉન્સિલની બેઠકમાં નિર્ણય
Next Article ઈઝરાયેલના મ્યૂઝિક ફેસ્ટિવલ પર હમાસનો હુમલો, ઘટનાસ્થળે 260 મૃતદેહ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે “નાટક: દિકરી મારી લાજવાબ” યોજાયું
Gujarat મે 19, 2025
ચૂંટણી પહેલા નીતિશ કુમાર અને ચિરાગ પાસવાનની મુલાકાતથી બિહારના રાજકારણમાં હલચલ, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
Gujarat મે 19, 2025
નડિયાદમાં વૃદ્ધનુ એટીએમ કાર્ડ બદલીને એક શખ્સે ૧ લાખ રૂપિયા ઉપાડી લેતા ફરિયાદ
Gujarat Kheda મે 19, 2025
ભારતની સંરક્ષણ નિકાસ વધીને રૂ. 23,622 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી, 2024-25માં નોંધાઈ 42.85% વૃદ્ધિ
Gujarat મે 19, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?