click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: INDIA ગઠબંધને સનાતન ધર્મનો નાશ કરવા શપથ લીધા છે તેમને પરાસ્ત કરવા એક થવું પડશે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > INDIA ગઠબંધને સનાતન ધર્મનો નાશ કરવા શપથ લીધા છે તેમને પરાસ્ત કરવા એક થવું પડશે
Gujarat

INDIA ગઠબંધને સનાતન ધર્મનો નાશ કરવા શપથ લીધા છે તેમને પરાસ્ત કરવા એક થવું પડશે

મધ્યપ્રદેશમાં મોદીનું એલાન સનાતન ધર્મ તો અહલ્યાબાઈ હોલ્કર, રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી માટે પ્રેરણારૂપ હતો ઃ તેણે તો આ દેશને એક સૂત્રે બાંધી રાખ્યો છે.

Last updated: 2023/09/15 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સનાતન ધર્મ ઉપર ડીએમકેના નેતાઓએ કરેલા પ્રહારો અને તે સામે ‘ઇન્ડીયા’ ગઠબંધનના નેતાઓએ સાધેલી ચૂપકિદી ઉપર તૂટી પડયા હતા. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં બોલતા વડાપ્રધાને કહ્યું હતું કે, ‘જેણે દેશને સદીઓ સુધી બાંધી રાખ્યો છે તે જ સનાતન ધર્મનો નાશ કરવા ઇંડીયા એલાયન્સ’ કરવા જાણે કે, શપથ લીધા છે.

જ્યાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેવા આ રાજ્યમાં વડાપ્રધાને અનેકવિધ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યું હતું તે સમયે આપેલા વકતવ્યમાં વડાપ્રધાને ઇંડીયા એલાયન્સને ‘ઘમંડી એલાયન્સ’ કહ્યું હતું, સાથે તેવા ગઠબંધનને પરાસ્ત કરવા જનસામાન્યને એલાન આપ્યું હતું.

આ સાથે તે ‘ઘમંડી ગઠબંધન’ ઉપર ઉગ્ર પ્રહારો કરતા કહ્યું હતું કે, ‘આ ઘમંડી ગઠબંધનમાં નેતૃત્વ વિષે કોઈ જ સ્પષ્ટતા નથી તેની મુંબઈ મિટિંગમા આ જૂથે તેની ભાવિ રણનીતિ તો જાહેર કરી જ હતી પરંતુ તેમની ગુપ્ત કાર્યસૂચિ શી છે તે તો અજ્ઞાાત જ રહી છે. એવું લાગે છે કે તેઓની યોજના ભારતીયોની શ્રદ્ધાનો નાશ કરવાની ભારતના વિચારોનો નાશ કરવાની, ભારતના મૂલ્યો અને પરંપરાઓ જેણે આપણને સૈકાઓથી બાંધી રાખ્યા છે તેનો જ નાશ કરવાની તેમની યોજના છે. વિશેષતઃ તાજેતરમાં જ, ડીએમકેના નેતાઓએ હિન્દૂ ધર્મ ઉપર કરેલા પ્રહારો સંદર્ભે વડાપ્રધાને કરેલા વળતા પ્રહારો ઉલ્લેખનીય છે.’

આ પ્રવચનમાં વડાપ્રધાને કહ્યું હતું કે, સનાતન ધર્મ અહલ્યાબાઈ હોલ્કર, રાણી લક્ષ્મીબાઈ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી માટે પ્રેરણારૂપ રહ્યો પરંતુ આ ઘમંડીયા ગઠબંધન સનાતન ધર્મનો જ નાશ કરી દેશને સૈકાઓ પૂર્વેની ગુલામીમાં લઈ જવા માંગે છે. આથી જ આપણે જાગતા રહેવું જોઈએ. અને આપણી એકતાનો નાશ કરવાની છલનાભરી તેની યોજનાઓને પરાસ્ત કરવી જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૨૬ પક્ષોનો બનેલા INDIA ગઠબંધનના સભ્ય તેવા ડીએમકેના એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને એચઆઇવી, ડેન્ગ્યુ, મેલેરિયા સાથે સરખાવ્યો હતો. કેન્દ્રના પૂર્વ મંત્રી એ. રાજાએ ‘હિન્દૂ ધર્મને’ સમાજ સામેના ભય સમાન જણાવ્યો હતો.

ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ તથા ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવવા નિર્ણય કર્યો છે.

You Might Also Like

દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદ માં સંપ શિક્ષા વર્ગ નું શુભારંભ

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

TAGGED: @india, narenda modi, Sanatan Dharma

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 15, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અયોધ્યાના રામ મંદિરને સમર્પિત ભારતનું નવું સ્મૃતિચિહ્ન , જાણો ક્યાં રાખવામાં આવ્યું ?
Next Article ભારતના સૂર્યમિશનમાં વધુ એક સફળતા, આદિત્ય L-1 એ ચોથા અર્થ બાઉન્ડ મેન્યુવરની પ્રક્રિયા પૂર્ણ કરી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દક્ષિણ ગુજરાતના સ્વયંસેવકો માટે આમોદ માં સંપ શિક્ષા વર્ગ નું શુભારંભ
Gujarat મે 17, 2025
સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
Gujarat મે 17, 2025
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
Gujarat મે 17, 2025
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?