click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર…’, CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર…’, CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ
Gujarat

ભારત મહત્ત્વપૂર્ણ ફેરફાર માટે તૈયાર…’, CJI ચંદ્રચૂડે સરકાર દ્વારા લવાયેલા ત્રણ નવા કાયદાના કર્યા વખાણ

Last updated: 2024/04/20 at 5:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે (CJI DY Chandrachud) કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા (IPC), દંડ પ્રક્રિયા સંહિતા (CRPC) અને સાક્ષ્ય અધિનિયમ (Evidence Act)માં ફેરફાર કરી લવાયેલા ત્રણ નવા કાયદાના વખાણ કર્યા છે. તેમણે કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, ત્રણેય નવા કાયદાઓ સમાજ માટે ખૂબ જ જરૂરી છે અને ભારત પોતાની ફોજદારી ન્યાય પ્રણાલીમાં બદલાવ કરવા માટે તૈયાર છે.

Contents
નવા કાયદાઓથી ભારતમાં નવા યુગની શરૂઆત : CJIત્રણેય નવા કાયદા પહેલી જુલાઈથી લાગુ થશે

નવા કાયદાઓથી ભારતમાં નવા યુગની શરૂઆત : CJI

સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, ‘નવા કાયદાઓથી ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીના માળખામાં નવા યુગની શરૂઆત થઈ છે. જો આપણે નવા કાયદાઓને નાગરિક તરીકે સ્વિકારીશું તો તે જરૂર સફળ થશે. પીડિતોને સુરક્ષા આપવા, ગુનાઓની તપાસ અને કાર્યવાહીને સરળતાથી ચલાવા આ ત્રણ કાયદાઓમાં ખુબ જ જરૂરી સુધારા રજુ કરવામાં આવ્યા છે. આ કાયદાઓ સંસદમાં પસાર થયા બાદ સ્પષ્ટ સંકેત છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે અને વર્તમાન પડકારોને પહોંચી વળવા માટે નવા કાયદાઓની જરૂરીયાતોને અપનાવી રહ્યું છે.’

સીજેઆઈએ વધુમાં કહ્યું કે, ‘અગાઉના કાયદાઓ (બ્રિટિશ યુગના ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆપીસી) 1973 અને ઈન્ડિયન એવિડન્સ એક્ટ, 1872) ખૂબ જ જૂના હતા તે જ તેની સૌથી મોટી ખામી હતી. સંસદમાં નવા કાયદાઓ પસાર થયા બાદ સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યો છે કે, ભારત બદલાઈ રહ્યું છે અને આપણે વર્તમાન પડકારોને નાથવા નવી રીતોની જરૂર છે. નવા કાયદા મુજબ દરોડા દરમિયાન પુરાવાઓનું ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગ થશે અને આમ કરવાથી ફરિયાદી તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે.

ત્રણેય નવા કાયદા પહેલી જુલાઈથી લાગુ થશે

ન્યાય મંત્રાલય દ્વારા આયોજીત કાર્યક્રમમાં સીજેઆઈ ઉપરાંત કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ (Arjun Ram Meghwal), એટોર્ની જનરલ આર.વેંકટરમણી અને સોલિસિટર જનરલ તુષાર મેહતા પણ ઉપસ્થિત હતા. ત્રણેય નવા ફોજદારી કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય કાયદો પહેલી જુલાઈથી લાગુ થશે. આ કાયદા લાગુ થયા બાદ દેશની ફોજદારી ન્યાય પ્રણાલી ધરમૂળથી બદલાઈ જશે. જોકે હિટ-એન્ડ-રન કેસ સંબંધિત જોગવાઈ હાલ લાગુ કરાઈ નથી. આ ત્રણેય કાયદાઓ ગત વર્ષે 21 ડિસેમ્બરે સંસદમાં પસાર કરાયા હતા, ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 25 ડિસેમ્બરે મંજૂરી આપી દીધી હતી.

You Might Also Like

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ

મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ

TAGGED: Arjun Ram Meghwal, CJI DY Chandrachud, President Draupadi Murmu, the government, three new laws

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 20, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મહારાષ્ટ્ર અને વિદર્ભના વિકાસને રોકવાનું કામ કોંગ્રેસે કર્યુ, પરભણીની સભામાં PM મોદીના પ્રહાર
Next Article ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, સુનાવણી આવતીકાલે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

રાજપીપલામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી: ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ
Gujarat Narmada મે 16, 2025
મિરાજ, JF-17 સહિત ભારતે પાકિસ્તાનના પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા, ઓપરેશન સિંદૂરમાં મોટો ખુલાસો
Gujarat મે 16, 2025
Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ
Gujarat મે 16, 2025
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?