નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલાયું, હવે પીએમ મ્યુઝિયમ તરીકે ઓળખાશે
દેશની રાજધાનીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે તે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ અને લાઇબ્રેરી તરીકે ઓળખાશે. નહેરુ મેમોરિયલનું નામ બદલવાને લઈન?...
પીએમ મોદીએ મિલેટ્સના ફાયદાઓ પર ગ્રેમી વિજેતા ગાયિકા ફાલ્ગુની શાહ સાથે ગાયું ગીત, આજે રિલીઝ થશે સોન્ગ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાજરીના ફાયદા અને વિશ્વની ભૂખ ઘટાડવાની તેમની સંભવિતતાને પ્રકાશિત કરવા માટે માટે ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ સાથે મળીને એક ગીત લખ્યું છે. ‘એબન્...
ફિલ્મ આદિપુરુષ જોવા થિયેટરમાં પહોંચ્યા ‘હનુમાનજી’,જુઓ આ Viral Video
પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ આદિપુરુષ લાંબી રાહ જોયા બાદ આજે સિનેમાઘરોમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા જોવા મળી રહી છે. તેનું એડવાન્સ બુકિંગ પણ જોર?...
PM મોદી 20 થી 25 જૂન અમેરિકા-ઈજિપ્તની મુલાકાતે જશે, વિદેશ મંત્રાલયે જાહેર કર્યો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઇજિપ્તની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે આ માહિતી આપી છે. પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને ફર્સ્ટ લેડી ઝિલ બાઈડેનના આમંત્રણ પર 21 થી...
આ વર્ષે અયોધ્યામાં અત્યાર સુધીનો સૌથી ભવ્ય દીપોત્સવ ઉજવાશે: CM યોગી આદિત્યનાથ
રાજ્ય સરકારના એક પ્રવક્તા અનુસાર આ વર્ષે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. પ્રત્યેક ઘાટ, મઠ, મંદિર, સૂર્ય કુંડ, ભરત કુંડ અને દરેક ઘરને દીવાથી રોશન કરવામાં આવશે. યોગી આદિત્યનાથ સરકાર માર્ચ 2017માં સત્...
ધર્મ પરિવર્તન રેકેટના સૂત્રધારના ફોનમાં પાકિસ્તાનના 30 નંબર મળ્યા
થાણે જિલ્લાના મુંબ્રામાં રહેતા અને ધર્મપરિવર્તનના રેકેટના આરોપી શાહનવાઝ ખાન ઉર્ફે બદ્ધોના મોબાઇલમાંથી ૩૦ જેટલા પાકિસ્તાની નંબર મળી આવ્યા હોવાનો ખુલાસો ગાઝીયાબાદના ડીસીપી નિપુન અગ્રવા?...
ઉ.કોરિયાએ સમુદ્રમાં બે શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છોડી
ઉત્તર કોરિયાએ આજે પૂર્વી સમુદ્રમાં બે શોર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી તેમ દક્ષિણ કોરિયાની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ બેલેસ્ટિક મિસાઇલ તાજેતરમાં પૂર્ણ થયેલ દક્ષિણ કોરિયા અન...
બિપરજોય વાવાઝોડાની તબાહીમાં અસરગ્રસ્તોની મદદે વડોદરા NDRFની 19 ટીમ : વીજ થાંભલા, વૃક્ષો માર્ગો પરથી દૂર કરવાની કામગીરીમાં કાર્યરત
બિપરજોય વાવાઝોડાએ દરિયાઈ કાંઠા ક્ષેત્રોમાં ભારે તબાહી મચાવી હોય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાવાઝોડાના કારણે મકાનો-દુકાનોના પતરાના શેડ ફંગોળાયા છે. મુખ્ય માર્ગ ઉપર વીજ થાંભલા અને વૃક્ષો...
વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેશડોલ, ઘરવખરી અને પશુ સહાયની વ્યવસ્થા કરાશે, CMએ સૂચના આપી
ગુજરાતના દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું ટકરાયા બાદ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહ...
ફોક્સકોન ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ યુનિટ સ્થાપશે, આ છે સંપૂર્ણ યોજના
Foxconn ટૂંક સમયમાં ભારતીય ઈલેક્ટ્રોનિક માર્કેટમાં પ્રવેશ કરી શકે છે. એપલના આઈફોન બનાવવા માટે જાણીતી ફોક્સકોન કંપની ટૂંક સમયમાં ભારતના Electric vehicle ના માર્કેટમાં પણ પ્રવેશ કરી શકે છે. આ માટે કંપનીએ સં...