પીએમ મોદી અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિનો અભિષેક કરશે
રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક સમારંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવશે. આ માહિતી રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે આપી હતી...
US કોંગ્રેસના સભ્યએ આપ્યુ મોટુ નિવેદન, કહ્યું ભારત-અમેરિકાના સંબંધો સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત પહેલાં US કોંગ્રેસના સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું છે કે તેઓ ભારત-અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સુક છે જ્યારે બંને દેશો વચ્ચે?...
ઓડિશા ટ્રેન અકસ્માત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું, ટ્વિટ કરીને વ્યક્ત કરી સંવેદના
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ગઈકાલે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માત પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. ?...
મેમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ વધી 58.70 સાથે 31 મહિનાની ટોચે રહ્યો
માર્ચ ત્રિમાસિકના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટસ (જીડીપી) વૃદ્ધિના આંકડા પ્રોત્સાહક આવ્યા બાદ સમાપ્ત થયેલા મે મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ૩૧ મહિનાની ટોચે જોવા મળતા દેશના અર્થત?...
Asia Cup 2023 માટે ભારતીય ટીમનું થયું એલાન, IND vs PAKની આ દિવસે થશે મેચ
બીસીસીઆઈ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. સિનિયર પુરુષ એશિયા કપ 2023ના વેન્યૂને લઈને હાલમાં વિવાદ ચાલી રહ્યો છે, તે બધા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા મહિલા ઇમર્જિંગ એશિયા કપ માટે...
ભારતે ફરી UNSCમાં સુધારાની કરી હિમાયત, કહ્યું- ‘હાલનું માળખું નવી તાકતોને ઉભરવા નથી દેતું’
ભારત લાંબા સમયથી UN સુરક્ષા પરિષદમાં ફેરફારની માંગ કરી રહ્યું છે. હવે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ વિકૃત અન...
‘હમ હે કેસરી, ક્યા બરાબરી’: ફિલ્મ આદિપુરુષનું નવુ પોસ્ટર રિલીઝ
પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર આદિપુરુષ આ મહિને 16 જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મથી સતત નવી અપડેટ સામે આવી રહી છે. ફિલ્મના ટ્રેલરથી લઈને આના ઘણા ગીત રિલીઝ કરી દેવાયા છે. દરમિયાન હવે બજરંગ બ...
મેમાં જીએસટીની આવક ગત વર્ષ કરતા 12 ટકા વધી રૂ.1.57 લાખ કરોડ રહી
નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં મોંઘવારી અને વૈશ્વિક પડકારો વચ્ચે અર્થતંત્ર ૭.૨ ટકાના દરે વિકસ્યા પછી નવા નાણાકીય વર્ષમાં પણ વૃદ્ધિ ચાલુ રહી હોવાના સંકેત મળ્યા છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં જીએસટી ક?...
પૂર્વ PM ઈમરાન ખાને NAB વિરુદ્ધ 15 અબજનો માનહાનિનો કેસ દાખલ કર્યો
પાકિસ્તાનમાં રાજકીય ઉથલ-પાથલ ચાલુ છે. શહેબાઝ સરકાર અને પૂર્વ પીએમ ઈમરાન ખાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવે ઈમરાન ખાને મોટો નિર્ણય લેતા નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો એટલે કે NAB સા?...
અયોધ્યામાં આ દિવસે કરાશે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીને સમય ફાળવવા ટ્રસ્ટ લખશે પત્ર
રામ મંદિર તૈયાર થવાની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. અયોધ્યાથી આવી રહેલા આ સમાચાર દરેક વ્યક્તિ માટે આનંદની વાત હોઈ શકે છે. જે રામ મંદિરનું ઉદ્ઘાટન પોતાની આંખોથી જોવા માંગે છે. હકીકતમાં અયોધ્...