આગામી દિવસોમાં મોટી સરપ્રાઈઝ આપીશ, શાહબાઝ સરકારે અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી- ઈમરાન ખાન
પાકિસ્તાન પીટીઆઈના પ્રમુખ અને પૂર્વ પીએમ ઈમરાન ખાને આજે મીડિયા સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે મારી સેના સાથે કોઈ લડાઈ નથી, તે મારી સેના છે. જો મને ગેરલાયક ઠેરવવામાં આવે તો શાહ મહેમૂદ કુરેશી ...
કાશ્મીરના નેતાએ કહ્યું, મોદી સરકાર ગિલગિટ બલૂચિસ્તાનમાં ભારતનો ત્રિરંગો ફરકાવે, અમે આપીશુ સાથ સહકાર
જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, જેઓ તેમના નિવેદન અને કામકાજને લઈને વારંવાર વિવાદોમા...
મણિપુરમાં ફરી હિંસાનો દોર, ફાયરિંગમાં પોલીસકર્મી સહિત 5નાં મોત, ઉગ્રવાદીઓ મોટા હુમલાની તૈયારીમાં
મણિપુરમાં હિંસાની આગ ફરી ભડકી છે. હિંસાની તાજેતરની ઘટનાઓમાં એક પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત થયા છે. જેમાં 12 લોકો ઘાયલ થયા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હિંસા ફાટી નીકળ્યા બાદ ફાયરિંગની ઘ?...
રિવરફ્રન્ટ ખાતે “સિંહ ગર્જના ડી-લિસ્ટીંગ મહારેલી”નું ભવ્ય આયોજન
જનજાતિ સુરક્ષા મંચ, ગુજરાત દ્વારા 27 મે શનિવારના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે“સિંહ ગર્જના, ડી-લિસ્ટીંગ મહારેલી”નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં જનજ?...
આસામને મળી પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી આપી લીલી ઝંડી
આજે પૂર્વોત્તર રાજ્યમાં આસામને પણ પહેલી વંદે ભારત ટ્રેન મળી છે. આજ રોજ પીએમ મોદી દ્વારા આસામને પહેલી વંદે ભારતએક્સપ્રેસ ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી આપીને રવાના કરી છ?...
पंडित धीरेंद्र कृष्ण शास्त्री का प्रवचन सुन रुखसाना बनी रुक्मिणी, बोले बागेश्वर सरकार- हम पाकिस्तान को भी हिंदू राष्ट्र बनवाएँगे
बागेश्वर सरकार (Shri Bageshwar Dham Sarkar) पंडित धीरेंद्र कृष्ण शास्त्री ने अब पाकिस्तान को भी हिंदू राष्ट्र बनवाने की बात कही है। गुजरात में कथा के दौरान उन्होंने यह बात कही। वहीं जिस बिहार से वह हाल ही में ?...
ધર્માંતરણ બાદ પણ જનજાતિ તરીકેનો લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે કરી લાલ આંખ, અમદાવાદમાં યોજી વિશાળ રેલી
જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા ?...
મેટરનિટી બેનિફિટથી લઈને ટ્રિપલ તલાક સુધી, 9 વર્ષમાં મહિલાઓ માટે કયા કાયદા બન્યા?
વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળના 9 વર્ષ પૂર્ણ થયા છે. તેમની 9 વર્ષની આ સફરમાં મહિલાઓના અધિકારો અને સુરક્ષા માટે બનેલા કાયદાઓ પર એક નજર કરીએ. 2014માં પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ મહિલા?...
મુંબઈનો બાંદ્રા-વર્સોવા સી લિન્ક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, મહારાષ્ટ્રના CMની મોટી જાહેરાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે મુંબઈના પશ્ચિમ ભાગમાં નિર્માણાધીન બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ હિન્દુત્વના વિચારક વીડી સાવરકરના નામ પર રાખવામાં આ?...
મોંઘવારી ઘટી ! રિઝર્વ બેંક વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગયા વર્ષે મે મહિનાથી શરૂ કરાયેલા વ્યાજ દરોમાં વધારાની અસર હવે ફુગાવાના દરમાં નરમાઈના રૂપમાં દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો શરૂ કરી શ...