અલ્હાબાદ મ્યુઝિયમથી દિલ્હી લાવવામાં આવ્યું ‘સેંગોલ’, જાણો કોણે ‘સેંગોલ’ વિશે PM મોદીને લખ્યો હતો પત્ર
ઓગસ્ટ 1947માં સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને આપવામાં આવેલ ઔપચારિક રાજદંડ (સેંગોલ) અલ્હાબાદ મ્યુઝિયમની નહેરુ ગેલેરીમાં મૂકવામાં આવ્યો હતો અને તેને સંસદન?...
અર્થતંત્રથી લઈને નોકરી-શિક્ષણ અને મોંઘવારી… મોદી સરકારના 9 વર્ષમાં શું બદલાયું?
“અચ્છે દિન આને વાલે હૈ…” 2014ની લોકસભાની ચૂંટણીમાં જ્યારે આ નારા લાગ્યા ત્યારે કોંગ્રેસ સરકારથી નારાજ લોકોને એક આશા દેખાઈ. આશા છે કે મોદી સરકાર આવ્યા બાદ ખરેખર તેમના સારા દિવસોની આ અપેક્ષા સાથ...
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીને ફગાવાઈ, PM મોદી જ કરશે ઉદ્ધાટન
નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નવા સંસદનું ઉદ્ઘાટન કરશે. સુપ્રીમ કોર્ટે ભારતન?...
અંબાણી પરિવારના પોર્ટફોલિયામાં વધુ એક કંપની ઉમેરાઈ, હવે ચોકલેટ બનાવતી કંપનીનું કર્યું અધિગ્રહણ.
એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી સતત પોતાનો બિઝનેસ વધારી રહ્યા છે. દરમિયાન રિલાયન્સ રિટેલ એક પછી એક સોદા કરીને આ ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે. હવે અંબાણીના પોર્ટફોલિ...
કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર, વધુ 24 MLAના નામ ફાઈનલ, આવતીકાલે મંત્રીપદના લેશે શપથ
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારમાં શનિવારે વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેત...
અમેરિકાના રક્ષા મંત્રી ઓસ્ટિન ભારત આવશે, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય રક્ષા સહયોગ અંગે ચર્ચા થશે
અમેરિકાના રક્ષા મંત્રી લોઈડ જે ઓસ્ટિન III આવતા અઠવાડિયે જાપાન, સિંગાપોર, ભારત અને ફ્રાંસની મુલાકાત લેશે. ભારત પ્રવાસ દરમિયાન ઓસ્ટિન રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય નેતાઓને મળે તેવી શક્યતા ?...
મોદીએ 2024માં ફરીથી પીએમ બનવું જોઈએ, 28 મેના રોજ સેંગોલ આપતા પહેલા બોલ્યા મદુરાઈ અધીનમના મુખ્ય સંત
નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ 2024 માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરી?...
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના ઉદ્ઘાટનમાં રહેશે ઉપસ્થિત
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેએ દિલ્હીના પ્રવાસે રહેશે. 27 અને 28 મેની દિલ્હી મુલાકાત દરમિયાન તેઓ નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે. 28મી મેના રોજ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે મુખ્?...
રામ મંદિર ભવ્ય ઉદ્ધાટન દિને મુ.મં. આદિત્યનાથે જનતાને પાઠવેલું આમંત્રણ
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનાં ઐતિહાસિક ઉદ્ધાટન માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે જનતા સમસ્તને આમંત્રિત કરી છે. ઉદ્ધાટન જાન્યુઆરી ૨૦૨૪માં કરવામાં આવશે. એક સત્તાવાર યાદીમાં ?...
હવે વડાપ્રધાનની સુરક્ષાની કમાન ADGના હાથમાં, ગૃહમંત્રાલય દ્વારા SPG માટે નવા નિયમો કરાયા જાહેર
વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી સંભાળનાર સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની કમાન હવે ભારતીય પોલીસ સેવાના એડિશનલ ડાઈરેક્ટર જનરલ (ADG) સ્તરના અધિકારીના હાથમાં રહેશે. તેની સાથે જ જૂનિયર અધિકા?...