બેંકમાંથી પૈસા લઈને ભાગી ગયેલા લોકોને બક્ષવામાં નહીં આવે, નાણામંત્રીએ કહ્યું- સરકાર કોઈને પણ ભાગવા નહીં દે
ભારતીય બેંકો (Indian banks)માંથી કરોડો રૂપિયાની બેંક લોન લઈને વિદેશ ભાગી ગયેલા લોકોના દેવા માફ કરવામાં આવ્યા હોવાના વિપક્ષના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બ?...
કેન્સર અને ડાયાબિટીસના દર્દીઓ માટે ઝટકો! આ દવાઓ થઈ શકે છે મોંઘી
આરોગ્ય ક્ષેત્ર મોંઘવારીની ઝપેટમાં આવવાનું છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે દવાઓના ભાવમાં 1.7...
ગુવાહાટીમાં નક્કી થશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન, કોહલી અને જાડેજા અંગે પણ લેવાશે મોટો નિર્ણય
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજીત અગરકર અને BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા 29 માર્ચે ગુવાહાટીમાં એક બેઠક યોજશે, જેમાં ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનના મુદ્દા સહિત ટીમ ઈન્ડિયાન...
દ્વારકા અને બેટ દ્વારકાના દરિયામાં UAW દ્વારા કરવામાં આવી રહ્યુ છે ખોદકામ, સર્વે ટીમમાં 3 મહિલા ડાઇવર્સ સામેલ
દ્વારકા ઐતિહાસિક, પુરાતત્વીય અને સાંસ્કૃતિક રીતે ભારતમાં એક મહત્વપૂર્ણ સ્થળ છે. પ્રાચીન ગ્રંથોમાં તેના ઉલ્લેખને કારણે, તે લાંબા સમયથી સંશોધનનો વિષય રહ્યો છે. ઘણા ઇતિહાસકારો અને પુરાતત્વવ?...
વિદેશમાં બેઠા-બેઠા વોટિંગ કરી શકશે NRI, સંસદીય સમિતિએ કરી ભલામણ, ઝડપથી નિર્ણય લેવા અપીલ
દેશની બહાર રહેતાં ભારતીયો માટે મતદાનના અધિકારના પ્રસ્તાવ પર એક ઉચ્ચ સ્તરીય સંસદીય સમિતિએ સમર્થન દર્શાવ્યું છે. સમિતિએ તેના માટે ઈલેક્ટ્રોનિક બેલેટ તથા પ્રોક્સી વોટિંગ જેવા વિકલ્પોની ભલા?...
આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન
કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે શરૂ થવાની આશા સાથે કુમાઉ મંડળ વિકાસ નિગમ (KMVN) એ આદિ કૈલાશ-ઓમ પર્વત યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહેલી ટીમ 14 મેના રોજ કાઠગોદામથી રવાના થશે કૈલાશ યાત્રાની પહ...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી
ઉત્તરાખંડમાં (Uttarakhand) ચારધામ યાત્રા (Chardham Yatra) આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ (Devotees) આ યાત્રા પર આવે છે. આ વખતે ચારધામ યાત્રામાં કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે. સોશિયલ મ?...
દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નુ...
ખેડા જિલ્લાના ઠાસરા-ગળતેશ્વરમાં ૩૧ માર્ચથી સિંચાઈ પાણી બંધ થતાં ખેડૂતોની આંદોલનની ચીમકી
ખેડા જિલ્લાના ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં સિંચાઈનું પાણી ૩૧ માર્ચથી બંધ કરવાની તંત્રની જાહેરાતથી ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રએ અગાઉ ૧૫ એપ્રિલ સુધી પાણી આપવાની બાંહેધરી આપી ?...
નડિયાદ ના કુખ્યાત ખાડવાઘરીવાસમાં પોલીસનું મોટું ઓપરેશન : કાર્યવાહી હાથ ધરાઈ
નડિયાદ શહેરના ખાડ વાઘરી વસમાં રહેતા ૧૦ અસામાજિક તત્વો ના ઘેર નડિયાદ શહેર પોલીસ મનપા તંત્ર વીજ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ અસામાજિક તત્વોના ઘેરથી દે?...