સીએમ ભૂપેન્દ્ર પટેલના પહેરવેશને લઇને ચર્ચા, પીએમ મોદીની હાજરીમાં ખાદીના કપડામાં જોવા મળ્યા.
ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદીનું સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. જો કે સામાન્ય રીતે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળતા . સીએમ ભૂપેન્દ્ર પટેલ અ?...
PM મોદી ગાંધીનગરમાં શિક્ષકોના અધિવેશનમાં પહોંચ્યા, CM સહીતના અનેક નેતાઓ ઉપસ્થિત.
વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ...
12મી મે એ PM મોદી રાજ્યમાં રૂ.2452 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
વડાપ્રધાન મોદી 12 મે ના રોજ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના ?...
અમદાવાદના ખાડિયાના પૂર્વ કાઉન્સિલરે 100થી વધુ મહિલાઓને ફ્રીમાં બતાવી ‘ધ કેરલા સ્ટોરી’, રૂપમ સિનેમામાં બૂક કરાવી હતી ટિકિટ.
હાલ દેશમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. આ ફિલ્મની કહાનીને લઈ તે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઘણી સંસ્થાઓ ફ્રી?...
“The Kerala Story”ના શોનું નડીઆદમાં આયોજન કરવામાં આવ્યું
નડીઆદ નગરની આર.એસ.એસની કોલેજ રોડ વિસ્તારમાં કેશવ પ્રભાત (પ્રૌઢ) શાખા સવારે 6-30 થી 7-30 દરમ્યાન લાગે છે. આ શાખાના સ્વયંસેવકો દ્વારા નડીઆદમાં આવેલ વૈશાલી સિનેમામાં ચાલી રહેલ "The Kerala Story"ના શોનું આયોજન ક?...
PM મોદીના આગમન પહેલા મહાત્મા મંદિરમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, અમૃત આવસોત્સવની થશે ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આવતીકાલે એક દિવસ માટે વતન આવી રહ્યા છે. જેના માટે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અમૃત આવાસોત્સવન?...
पायलट से जंग के बीच गहलोत की पीएम मोदी से हुई मुलाकात, कह दी गुजरात कनेक्शन की बात
प्रधानमंत्री नरेंद्र मोदी ने राजस्थान के नाथद्वारा में 5,500 करोड़ रुपये से अधिक की लागत से 4 राष्ट्रीय राजमार्ग और 3 रेल परियोजनाओं का लोकार्पण एवं शिलान्यास किया. इस मौके पर मुख्यमंत्री अशोक ग...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 12 મેના રોજ ગાંધીનગર ખાતે ઉજવાશે અમૃત આવાસોત્સવ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મે 2023 ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મ...
ગુજરાતમાં ગરમીને લઈને પાંચ દિવસ આકરા, 10થી 14 જુન સુધી તાપમાન 44 ડિગ્રીને પાર થવાની સંભાવના.
આગામી પાંચ દિવસ રાજ્યવાસીઓને અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં ગરમીને લઇ હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. સમગ્ર ?...
સિંગતેલના ડબ્બાનો ભાવ ફરીથી 3 હજારની નજીક પહોંચ્યો, 3 દિવસમાં રુપિયા 100નો ભાવ વધારો.
રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ફરીથી 3 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્?...