click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ
Gujarat

હવે સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ CBIના રડારમાં, ગેરકાયદેસર ખાણકામ મામલે પાઠવ્યુ સમન્સ

Last updated: 2024/02/28 at 6:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને સીબીઆઈએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને સાક્ષી તરીકે 29 ફેબ્રુઆરીએ રજૂ થવા માટે કહ્યુ છે. આ સમગ્ર મામલો સપાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર ખાણકામ સાથે જોડાયેલો છે. સૂત્રો અનુસાર 150 CrPcમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

Contents
શું છે સમગ્ર મામલો?કૌભાંડ વખતે અખિલેશની પાસે મંત્રાલય હતુ

અખિલેશ યાદવ સીબીઆઈ અને ઈડીને લઈને બીજેપી સરકાર પર નિશાન સાધ્યુ છે. તેઓ સતત આરોપ લગાવતા રહ્યા છે કે ચૂંટણીના સમયે સરકાર સીબીઆઈ અને ઈડીને રાજનેતાઓની પાછળ છોડી દે છે. દરમિયાન હવે સીબીઆઈના સમન્સ પર પણ યુપીનું રાજકારણ ગરમાયુ છે. અખિલેશ યાદવને સમન્સ ને લઈને હવે સમાજવાદી પાર્ટી આક્રમક વલણ અપનાવી શકે છે. સૂત્રોના જણાવ્યાનુસાર અખિલેશ યાદવ સીબીઆઈના સમન્સ પર ગુરુવારે રજૂ થશે નહીં.

2012-13 માં મુખ્યમંત્રી રહેતા ખાણ ખનીજ વિભાગ અખિલેશ યાદવ પાસે હતો. તે સમયે ગેરકાયદેસર ખાણકામને લઈને ગંભીર આરોપ લગાવાયા હતા. 2016માં હાઈકોર્ટના આદેશ બાદ મામલાની તપાસ શરુ થઈ તો તેમાં પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિનું નામ સામે આવ્યુ. એટલુ જ નહીં અખિલેશ યાદવ સરકારમાં ઘણા જિલ્લાના ડીએમ રહી ચૂકેલા બી ચંદ્રકલા પર પણ આરોપ લાગ્યા અને તેમના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા.

શું છે સમગ્ર મામલો?

સપા સરકારમાં હમીરપુરમાં 2012થી 2016ની વચ્ચે થયેલા ગેરકાયદેસર ખાણકામનો મામલો સામે આવ્યો હતો. આ મામલે સીબીઆઈ બાદ હવે ઈડીએ મની લોન્ડ્રિંગ એક્ટ સહિત ઘણા અન્ય મામલે FIR નોંધી હતી. એફઆઈઆરમાં તત્કાલીન જિલ્લાધિકારી બી ચંદ્રકલા સહિત તે તમામ 11 લોકોના નામ નોંધવામાં આવ્યા છે. જેમના નામ સીબીઆઈની એફઆઈઆરમાં હતા. જે બાદ સીબીઆઈએ આઈએએસ અધિકારી બી ચંદ્રકલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ મામલે આઈએએસ બી ચંદ્રકલા અને સપા એમએલસી રહી ચૂકેલા રમેશ ચંદ્ર મિશ્રા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

કૌભાંડ વખતે અખિલેશની પાસે મંત્રાલય હતુ

જ્યારે આ કૌભાંડ થયુ હતુ તે સમયે 2012થી 2013ની વચ્ચે ખાણકામ મંત્રાલય અખિલેશ યાદવની પાસે જ હતુ. તે સમયે તેઓ પ્રદેશના મુખ્યમંત્રી પણ હતા. અખિલેશની સાથે-સાથે તે સમયગાળામાં જેટલા પણ મંત્રી હતા. તમામ તપાસ હેઠળ આવ્યા હતા. આ ક્રમમાં હવે સાક્ષી તરીકે અખિલેશ યાદવને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

You Might Also Like

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

TAGGED: Akhilesh Yadav, CBI's radar, illegal mining case, SP President Akhilesh Yadav

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વિક્રાંત મેસી પત્રકાર બનીને ગોધરા કાંડનો કરશે ખુલાસો, એક્ટરે ફિલ્મ The Sabarmati Reportનું ટીઝર કર્યું શેર
Next Article સણોસરામાં પૂર્ણા દિવસ ઉજવણીમાં બનાવાઈ કઠોળની રંગોળી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
Gujarat મે 17, 2025
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
Gujarat મે 17, 2025
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
Gujarat મે 17, 2025
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?