click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં કોઈ ધર્મને ખતરો નથી- NSA અજિત ડોભાલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં કોઈ ધર્મને ખતરો નથી- NSA અજિત ડોભાલ
Gujarat

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં કોઈ ધર્મને ખતરો નથી- NSA અજિત ડોભાલ

રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં અજિત ડોભાલે કહ્યું કે, ભારતમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકોનું દિલ ખોલીને સ્વાગત કરવામાં આવે છે. આ દર્શાવે છે કે ભારત વિવિધતાના મૂલ્યોમાં કેટલો વિશ્વાસ રાખે છે.

Last updated: 2023/07/11 at 5:05 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે (Ajit Doval) ફરી એકવાર કહ્યુ કે, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યુ છે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આ બધું ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ભારતમાં તમામ ધર્મોની સમાનતા અંગે અજિત ડોભાલે કહ્યું કે, ભારત વિવિધતાના મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે. આ દેશમાં ક્યાંય કોઈને કોઈ ખતરો નથી.

Contents
સૌથી વધુ મુસ્લિમો ભારતમાં રહે છે: અજિત ડોભાલભારતે આતંકવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છેઆતંકવાદનો કોઈ ધર્મ નથી હોતોભારતીય સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી

સૌથી વધુ મુસ્લિમો ભારતમાં રહે છે: અજિત ડોભાલ

રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં અજિત ડોભાલે કહ્યું કે ભારતમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકોનું દિલ ખોલીને સ્વાગત કરવામાં આવે છે. આ દર્શાવે છે કે ભારત વિવિધતાના મૂલ્યોમાં કેટલો વિશ્વાસ રાખે છે. તેમણે કહ્યું કે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ મુસ્લિમો ભારતમાં રહે છે.

ભારતે આતંકવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છે

ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડિત છે અને આતંકવાદને કારણે હજારો ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. મક્કાની પવિત્ર મસ્જિદમાં આતંકવાદી હુમલાની ઘટનાનો ઉલ્લેખ કરતા અજિત ડોભાલે કહ્યું કે, ભારત પણ સતત આતંકવાદથી પીડિત રહ્યું છે. ભારતે આતંકવાદને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

NSA Ajit Doval says, "…As an inclusive democracy, India has successfully managed to provide space for all its citizens regardless of their religious, ethnic and cultural identities…Islam occupies a significant position of pride with India being home to the second-largest… pic.twitter.com/LXN0pCMcpt

— ANI (@ANI) July 11, 2023

આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો

અજિત ડોભાલે કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે, ભારત દાયકાઓથી આતંકવાદનો શિકાર છે. આપણે 2008 મુંબઈમાં આતંકવાદી હુમલા સહિત ઘણા આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે. ભારત તેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા અને આતંકવાદી ગતિવિધિઓને કાબૂમાં લેવા અને વિવિધ માધ્યમો દ્વારા આતંકવાદ સામે લડવા માટે અન્ય દેશો સાથે મળીને કામ કરવા સક્રિયપણે કામ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યુ કે, આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, કેટલાક ગેરમાર્ગે દોરેલા લોકો દ્વારા આ કરવામાં આવે છે.

મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ મોહમ્મદ બિન અબ્દુલ કરીમ અલ ઈસ્સાના સંબોધનનો ઉલ્લેખ કરતા અજિત ડોભાલે કહ્યું કે, મુસ્લિમ વર્લ્ડ લીગના મહાસચિવ સ્પષ્ટ સંદેશ આપે છે કે આપણે સદ્દભાવ સાથે રહીએ છીએ, આપણે શાંતિથી રહીએ છીએ. જો તમે માનવતાની રક્ષા કરવા માંગતા હોય તો, ઈસ્લામની તમારી ઊંડી સમજણ, વિશ્વ ધર્મો અને આંતર-ધાર્મિક સુમેળની બાબતમાં તમારા પ્રયત્નો અને સુધારાઓથી ઇસ્લામને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી છે. માનવતા તૈયાર કરવામાં તમારું યોગદાન છે, તેમજ કટ્ટરપંથી વિચારધારાઓને યુવા દિમાગ પર હાવી થવાથી રોક્યા છે.

ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી

આ પહેલા મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી અલ ઈસ્સાએ દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભારતીય સાંસ્કૃતિક વિવિધતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ભારત હિંદુ બહુમતી દેશ હોવા છતાં અહીંનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. ભારતમાં મુસ્લિમ સમુદાયની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું અહીં જેટલા પણ મુસલમાનોને મળ્યો છું તે બધા ભારતીય હોવાનો ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે દેશભક્ત બનવું દરેક ભારતીયનું કર્તવ્ય છે. આપણે બધાએ સાથે રહેવાનું છે.

You Might Also Like

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી

મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા

કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા

ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?

TAGGED: Ajit Doval, Delhi

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, સેબીની તપાસ 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે
Next Article ઈડન ગાર્ડન્સમાં વર્લ્ડ કપની મેચ જોવા માટે જાણો કેટલા રૂપિયામાં મળશે ટિકટ, થઈ જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સનાતન ધર્મમાં પરમ તત્વ કાલ્પનિક નહીં, યથાર્થ તત્વ છે – પૂ.સ્વામી બ્રહ્માનંદસાગરજી
Gujarat મે 17, 2025
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ
Gujarat મે 17, 2025
ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે શશિ થરૂરને આપી મોદી જવાબદારી, આ સાંસદોને મળી ડેલિગેશનમાં જગ્યા
Gujarat મે 17, 2025
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
Gujarat મે 17, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?