ઓડમાં સ્વ.વિનોદચંદ્ર ભોગીલાલ સોની, પરિવારના સૌજન્યથી ભાવેશ સોની(વન ઇન્ડિયા ન્યુઝ,સુદર્શન ન્યુઝ) ધ્વારા શંકરા આઈ હોસ્પિટલ-મોગર.જીલ્લા અંધાપા નિયંત્રણ સોસાયટી દ્વારા આયોજીત મફત આંખની તપાસ,મફત મોતીયાનાં ઓપરેશનનો કેમ્પ
આણંદ: ઓડમાં તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના ગુરુવારે સામુહિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ.આ શિબિરમાં આંખ દર્દી ઓની આંખોની તપાસ કરી નંબર વાળા દર્દી ઓને રાહત દરે નંબર ના ચશ્મા આપવામાં આવ્યા.જે દર્દી ને મોતીયા હોય, આંખમાં છારી હોય,આંખના ઓપરેશનની જરુર હોય તેવા દર્દીઓને મોગર શકરાભાઈ આંખની હોસ્પીટલ ખાતે લઈ જવામા આવ્યા ત્યાં મફત તદ્દન ફ્રી માં દર્દીઓને રહેવાની,જમવાની, દવાઓ તથા ઓપરેશન કરી આપવામા આવ્યા.મોટી સંખ્યામાં શિબિરમાં આંખના દર્દી ઓએ લાભ લીધો.