અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોનાં મોતની આશંકા; બચાવ કામગીરી શરૂ
અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલા મહેમુદપુરા વિસ્તારમાં શનિવારે બપોરે ફટાકડા બનાવતી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળ્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બપોરે આશરે 3:30 વાગ્યે ફેક્ટર?...
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
અમદાવાદ શહેરમાં મંગળવારે બપોરે એક મોટી આગની દુર્ઘટના સર્જાતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર આવેલા મેટ્રો સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અચાનક વિકરા...