અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત પાંચને આજીવન કેદ
વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં દિલ્હીની કરકડડૂમા કોર્ટે પૂર્વ આમ આદમી પાર્ટી કાઉન્સિલર તાહિર હુસૈન સહિત પાંચ દોષિ?...
ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટની નોટિસ, હાલ કોઈ રાહત નહીં, 27 ઑગસ્ટે સુનાવણી
વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત વ્યાપક ષડ્યંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદની નવી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અ?...