ઉમરેઠના ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું 83 વર્ષની વયે અવસાન, ગુજરાત રાજકારણમાં શોકની લાગણી
આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય Govind Parmar નું 83 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હત...