કડોદ મનકામેશ્વર મહાદેવ મંદિરથી વાલોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા યોજાય
સૂર્યપુત્રી તાપી નદીમાંથી જળ લાવીને ઓમકારેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને જળાભિષેક કરવામાં આવે છે આ કાવડયાત્રામાં કુલ 400થી વધુ કાવડિયાઓ એ ભાગ લીધો હતો, અને સાથે સાથે ૫૦ થી વધુ ભાવિક ભક્તો સેવ...
જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર, 33 કોટી દેવી-દેવતા સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન
અમદાવાદના જશોદાનગરમાં ઓમકારેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મહાદેવનું આ મંદિર સદીઓ પહેલા નાની દેરી સ્વરુપે હતું, ત્યારે ભાવિક ભક્તો ફક્ત દીવો કરીને આરતી કરતા હતા. વર્ષોથી આરતીની પ?...