PM-RKVY : ગુજરાતને ₹224.94 કરોડની કૃષિ સહાય, સિક્કિમને ₹50.58 કરોડ; જાણો ખેડૂતોને કઈ યોજનાઓનો મળશે લાભ
કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને વધુ આધુનિક, ઉત્પાદક અને ટકાઉ બનાવવા માટે ગુજરાત અને સિક્કિમને મોટી નાણાકીય સહાય મંજૂર કરી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે PM-RKVY અન?...
સુરેન્દ્રનગરમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નો ભવ્ય આરંભ, ખેડૂતોને મળશે સીધી બજાર સુવિધા
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યમાં પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત વઢવ?...