સાબરકાંઠા હેરકટિંગ સલૂન મર્ડર કેસમાં ઐતિહાસિક ચુકાદો : 2 આરોપીઓને ફાંસી, કોર્ટે ગણાવ્યો ‘રેરેસ્ટ ઑફ રેર’ ગુનો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023માં બનેલા એક ચકચારી હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસને ‘રેરેસ્ટ ઑફ રેર’ શ્રેણીનો ગણાવી મુખ્ય બે આરોપી?...
IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં 11 જૂને આવશે ચુકાદો, તાહિર હુસૈન સહિત 11 આરોપીઓની નજર કોર્ટ પર
ફેબ્રુઆરી 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન હત્યા કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી અંકિત શર્મા કેસમાં હવે મહત્વપૂર્ણ તબક્કો આવી પહોંચ્યો છે. દિલ્હીની કડકડડૂમા કો...
‘ગાયની કતલ ઈદનો ભાગ નથી’ : પશ્ચિમ બંગાળના પશુહત્યા નિયમોને કલકત્તા હાઇકોર્ટનું સમર્થન
કલકત્તા હાઇકોર્ટે ગુરુવારે (21 મે) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પશ્ચિમ બંગાળ સરકારના ગૌવંશ કતલ નિયંત્રણ સંબંધિત આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગૌહત્યા કોઈ પણ તહે?...
ભોજશાળામાં ગૂંજ્યા ‘જય મા સરસ્વતી’ના નાદ, હાઇકોર્ટના ચુકાદા બાદ શરૂ થઈ પૂજા
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાળા પરિસર અંગે હાઇકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ પરિસ્થિતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કોર્ટે આ સ્થળને દેવી સરસ્વતીનું મંદિર તરીકે માન્યતા આપ્યા ...
થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો : સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ
સુઈગામ વિસ્તારમાં બનેલી માનવતાને ઝંઝોળી નાખતી ઘટનામાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. વાવ-થરાદ પંથકમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપી પ્રકાશ માવજીભાઈ પઢિયારને સેશન કોર્ટે 20 વર્ષ...
ઉનાકાંડ મામલે કોર્ટનો ફેસલો : પાંચને દોષી ઠેરવ્યા, પોલીસ અધિકારીઓ સહિત 35 નિર્દોષ
વર્ષ 2016ના બહુચર્ચિત ઉનાકાંડ કેસમાં આખરે દાયકાની લાંબી રાહ બાદ ગીર સોમનાથ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 35 લોકોને દોષમુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પાંચ આરોપીઓન?...
Ahmedabad News: ડ્રગ્સ કેસમાં આરોપી ચીમન સોલંકીને 15 વર્ષની સખત કેદ, સ્પેશિયલ કોર્ટે ₹2 લાખનો દંડ ફટકાર્યો
Ahmedabadમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરતાં સ્પેશિયલ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વર્ષ 2021માં નશાકારક પદાર્થો સાથે ઝડપાયેલા આરોપી ચીમન સોલંકીને કોર્ટે દોષિત જાહેર કરીને...