શ્રાવણમાં નકલી ઘી-માવો-પનીર સામે આરોગ્ય વિભાગ સખ્ત, પ્રફુલ પાનશેરિયાની નાગરિકોને ચેતવણી
શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અને ધાર્મિક પ્રસંગોને કારણે ફરાળી ખાદ્યસામગ્રી, ઘી, માવો, પનીર, દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થતો હોય છે. આ દરમિયાન ભેળસેળયુક્ત અને બનાવટી ખાદ્યસામગ?...