ભાવનગરના રૂપાવટી ગામમાં હિંદુ સ્મશાન પાસે મૃતદેહ દફનાવતાં વિવાદ, હાઇકોર્ટના આદેશ બાદ તંત્રએ ખસેડ્યો
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વિવાદિત જમીન પર દફનાવવામાં આવેલા એક મુસ્લિમ વ્યક્તિના મૃતદેહને આખરે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા મૂળ કબ્રસ્તાનમાં ખ?...