ગુજરાત બોર્ડ દ્વારા ધો 9 થી 12માં ગુજરાતી-ઉર્દૂના ચાર પુસ્તકમાં ભગવદ્ ગીતાના પાઠ ઉમેરાયા
ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રના પરિરૂપમાં મોટાપાયે ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુખ્યત્વે પ્રથમ ભાષાના વિષયો માટે કરવામાં ?...