વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી CC રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ
નડિયાદ શહેર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે હાથ ધરાયેલા નડિયાદ–પીજ રોડના નવીનીકરણ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભનગર ચાર રસ્તાથી રામદેવપીર મંદિર સુધી સિમેન્ટ કોંક્રિટ (CC) રોડ...
ભુપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ વિસ્તારમાં 362 કરોડના વિકાસ કામોને મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં ગામડાઓ સુધી પાયાની ?...