આદિવાસી વિસ્તારો માટે 139 નવી GSRTC બસોનું ફ્લેગ ઓફ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની મહત્વપૂર્ણ પહેલ
ગુજરાતના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં દૈનિક ધોરણે મુસાફરી કરતા નાગરિકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી...
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને મળશે ગતિ
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસર પર ગુજરાત સરકારે યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખોલવા મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકાર ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ને અમલી બનાવવા માટે આગળ વધી રહ?...