ગઢડાના સાંજણાવદર ગામે સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં શાળાનું લોકાર્પણ, એક જ મંચ પર ત્રણ પદ્મશ્રી મહાનુભાવોની ઉપસ્થિતિ
ગઢડા (સ્વામીના): ગઢડા તાલુકાના સાંજણાવદર ગામે જાણીતા લોકકલાકાર સ્વ. જાદવજીબાપા ધામેલીયાની સ્મૃતિમાં નિર્મિત સરકારી શાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક જ મંચ પર ત્રણ પદ્...
સંવેદનશીલ હાસ્ય કલાકાર દ્વારા સોનગઢ અને પાલડીમાં શાળા ભવન માટે સખાવત
સંવેદનશીલ હાસ્ય કલાકાર જાણીતા સમાજસેવી જગદીશ ત્રિવેદી દ્વારા દ્વારા સોનગઢ મફતનગર વિસ્તાર પ્રાથમિક શાળા અને પાલડીમાં સ્વામી અખંડઆનંદ માધ્યમિક શાળા ભવન માટે સખાવત મળી છે. અગ્રણીઓની ઉપસ્થ?...