Nashik TCS Case : ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં 1500 પાનાંની ચાર્જશીટ દાખલ, AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલનું પણ નામ ચર્ચામાં
નાશિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના BPO યુનિટ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણ અને ઉત્પીડન કેસમાં મહારાષ્ટ્ર પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા કોર્ટમાં આશરે 1500 પાનાંની ચાર્જશીટ દાખલ કરી...
નાશિક TCS BPO કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો : ધર્માંતરણ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા, કડક કાયદાની માંગ
મહારાષ્ટ્રના નાશિકમાં સ્થિત Tata Consultancy Services (TCS)ના BPO સેન્ટરમાં બનેલી જાતીય સતામણી અને ધાર્મિક રૂપાંતરણની ઘટના હવે દેશના સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચી છે. આ મામલે વરિષ્ઠ વકીલ અશ્વિની કુમાર ઉપાધ્ય?...