થરાદના લુણાવા ગામે શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ઉજવાઈ
થરાદ તાલુકાના લુણાવા ગામે ગતરોજ ૪મી ફેબ્રુઆરીના રોજ શ્રી શેભરીયા ગોગા મહારાજની તિથિ ધામધૂમથી ઉજવાઈ હતી, સમસ્ત ખશાલજી ગેહલોત પરિવાર દ્વારા લુણાવા ગામે બે વર્ષ પૂર્વે શેભરીયા ગોગા મહારાજ...
થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો.
થરાદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય રાજયોગ કેન્દ્ર દ્વારા નવ નિર્મિત શિવ દર્શન ભવનનુ ભવ્ય ઉદઘાટન અને ગૃહ પ્રવેશ સમારોહ યોજાયો હતો જેમાં રાજયોગીની ઉષા દીદીજી વરિષ્ઠ ?...