સબોસણ ગામમાં ‘અણુ જો’ તહેવાર : અમુલ્ય જીવોને આરામ અપાવવાનો 95 વર્ષ જૂનો નિયમ
આ પરંપરાની શરૂઆત આજથી 95 વર્ષ પહેલાં ગામના અગ્રણી છગનદાસ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. એમના પુત્ર ગોરધનદાસના જન્મદિવસે એ સમયે ખેતીમાં બળદોનું મહત્વ ધ્યાનમાં રાખીને ગામમાં આ અનોખી પ્રથા શરૂ ?...
પર્યાવરણ સાથે સંકળાયેલું શ્રાધ્ધના કાગવાસનું વિજ્ઞાન
ગણપતિના વિશાળ માંડવા આજે ભેંકાર બની ગયા છે. જે ટેન્ટમાં દસ દિવસ અને રાત ધમાલ ચાલી હતી તથા જ્યાં શ્રધ્ધાળુઓ દર્શનનો લ્હાવો લેવા લાંબી લાઇનોમાં ઊભા રહેતા હતા તે હવે ખાલીખમ થઈ ગયા છે. સામાન્...