સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો હણોલમાં અભિવાદન સમારોહ
ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હણોલમાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓમાં ભાજપના વિજેતા જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજય ચૂંટણી?...
સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં મોરારિબાપુ
પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર સ્થાન પર રામકથા ગાન કરતાં મોરારિબાપુએ સંવેદના અને સહિષ્ણુતા ગુમાવી રહેલા સમાજમાં વ્યાસપીઠ મોટું કામ કરી રહ્યાનો ભરોસો આપતાં કથા મહિમા વર્ણવ્યો છે. આજ?...