બાંગ્લાદેશની જવાબદારી હું પીએમ મોદીને સોંપું છું…’, ટ્રમ્પના નિર્ણયથી યુનુસ સરકારમાં ફફડાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વ?...
ટ્રમ્પે મોદીને આપી ખાસ ગિફ્ટ, અમદાવાદનો પણ છે ઉલ્લેખ
પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાએ અનેક મુદ્દા પર ચર્ચા કરી હતી. અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખાસ ગિફ્ટ ?...
‘2030ની ડેડલાઇનના હિસાબથી કામ કરીશું..’ ઈન્ડિયા એનર્જી વીકમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી
ભારત ઉર્જા સપ્તાહ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેના ઉર્જા ક્ષેત્રમાં ઘણી શક્યતાઓ છે. પીએમએ કહ્યું કે આગામી બે તબક્કા ભ...
પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ની આઠમી શ્રેણીને ધારાસભ્ય પંકજ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓએ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર રાખ્યા વગર તનાવ મુક્ત પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચર્ચાની અભિનવ પહેલ કરેલી છે. જે અ...
‘ભવિષ્ય યુદ્ધમાં નહીં બુદ્ધમાં છે’, ઓડિશાથી પીએમ મોદીનો દુનિયાને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની ઓડિશા મુલાકાતને ઉજવતા 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ભુવનેશ્વરમાં યોજાયું, જેમાં ભારતીય સંસ્કૃતિ, વારસો, અને એનઆરઆઈના યોગદાનને વધાવવાની મુખ્ય تھیમ ?...
PM મોદી કરશે પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન, 70 દેશોના 3000 NRI લેશે ભાગ
પીએમ મોદી આજે ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતના વૈશ્વિક જોડાણના વધતા મહત્ત્વ અને દેશના ભવિષ્યને આકાર આપવામાં ડાયસ્પોરાની ભૂમિકા પર વાત કરશે. જયારે 10 જ...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
શરદ પવાર અચાનક PM મોદીને મળવા પહોંચ્યા, જાણો બંને વચ્ચે શું ચર્ચા થઈ?
દેશમાં ચાલી હરહેલા કિસાન આંદોલન વચ્ચે શરદ પવારે કેટલાક ખેડૂતો સાથે આજે સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન તેમણે ખેડૂતો સાથે સબંધિત મુદ્દા પર ચર્ચા કરી હતી. મ?...
પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ
ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની(Raj Kapoor)આજે 14 ડિસેમ્બરના રોજ 100મી જન્મજયંતિ છે.આજે તેમની જન્મજયંતિ પર બધા તેમને યાદ કરી રહ્યા છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત?...
આ વખતે મહાકુંભમાં થશે એકતાનો મહાયજ્ઞ, PM મોદીએ પ્રયાગરાજની ધરતી પરથી બોલ્યા
13 જાન્યુઆરી 2025થી શરૂ થનારા મહાકુંભની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે પીએમ મોદી પણ પ્રયાગરાજ પહોંચ્યા અને ત્યાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું. તેમજ પ્રયાગરાજની ધરતી પરથી ?...