જન વિશ્વાસ બિલથી કાનૂની સિસ્ટમમાં મોટો ફેરફાર : નાની ભૂલ માટે જેલ નહીં, દંડ અને ચેતવણીની જોગવાઈ
ભારતની કાનૂની વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ અને સુધારાવાદી બદલાવ આવવાની તૈયારી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર જન વિશ્વાસ બિલ (જન વિશ્વાસ સંશોધન વિધેયક)નો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ ...
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
અમેરિકા અને ભારત વચ્ચે તાજેતરમાં થયેલા મુક્ત વેપાર કરાર (FTA) પર દેશભરમાં મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેન્દ્ર સરકારે તેને ભારત માટે મોટી જીત તરીકે રજૂ કર્યું છે, જ્યારે વિપક્ષ અને કેટલાક વિશ?...
અમેરિકા સાથે ટ્રેડ ટૉક્સ પર પીયૂષ ગોયલ : ‘પેનિક થવાની જરૂર નથી, એક યોગ્ય અને સંતુલિત કરાર થશે’
કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે (4 સપ્ટેમ્બર) એક મહત્વપૂર્ણ ઇન્ટરવ્યુ દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ટૉક્સ અંગે વિગતવાર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે હાલની...