પશ્ચિમ બંગાળમાં TMCને વધુ એક ઝટકો : પૂર્વ મેયર સબ્યસાચી દત્તાની ખંડણી કેસમાં ધરપકડ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. પૂર્વ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા પ્રભાવશાળી નેતા અને બિધાનગર નગર નિગમના પૂર્વ ચેરમેન સબ્યસાચી દત્તાની કરોડો રૂપિયાની ખંડ?...
ખાન સરને મોટી રાહત : ફાયરિંગ કેસમાં ધરપકડ પર પટના કોર્ટની રોક, આગોતરા જામીન મંજૂર
બિહારના જાણીતા શિક્ષક અને ‘ખાન સર’ તરીકે લોકપ્રિય ફૈઝલ ખાનને કોચિંગ સેન્ટર સામે થયેલા કથિત ફાયરિંગ કેસમાં મોટી કાનૂની રાહત મળી છે. પટનાની જિલ્લા કોર્ટે તેમની આગોતરા જામીન અરજી મંજૂર કરીને ...
મુસ્તફા કાદરી મસ્જિદમાંથી મળ્યા 49 પોસ્ટર અને પાકિસ્તાની ધ્વજ જેવો ઝંડો, મુતવલ્લી સહિત 8 સામે FIR
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી મુસ્તફા કાદરી મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં આવી છે. થોડા દિવસો પહેલાં મસ્જિદના ગેરકાયદેસર બાંધકામ સામે હાથ ધરાયેલી બુલડોઝર કાર્યવાહી દરમિયાન મળેલી કેટલી?...
ખાન સર વિરુદ્ધ FIR નોંધાઈ, હવે પોલીસ કદમકુઆન પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરશે
પટના પોલીસે પટનાના જાણીતા કોચિંગ શિક્ષક ફૈઝલ ખાન ઉર્ફે ખાન સર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ કેસ કદમકુઆન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. કદમકુઆન પોલીસે ખાન સર વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને આર્?...
ખેડામાં ‘લવ જેહાદ’ : નાઝિમે ‘રાજુ’ બનીને હિંદુ પરિણીતાને ફસાવી, ભગાડીને લઈ ગયો UP, આરોપીની ધરપકડ
ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એક યુવક દ્વારા પોતાની ઓળખ છુપાવીને સ્થાનિક પરિણીત મહિલા સાથે સંબંધ બાંધ્યાનો અને તેને લઈને રાજ્ય બહાર જવાનો આરોપ સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપ...
કર્ણાટક કોંગ્રેસમાં આંતરિક અસંતોષના સંકેત, રામલિંગા રેડ્ડી રાજીનામું આપે તેવી અટકળો તેજ
કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારના નેતૃત્વમાં રચાયેલી નવી કોંગ્રેસ સરકારને શપથગ્રહણના ગણતરીના દિવસોમાં જ આંતરિક અસંતોષનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, કેબિનેટમાં વિભ...
આણંદના ચિખોદરા ખાતે ફટાકડા ગોડાઉનમાં ભીષણ આગ, પ્રચંડ બ્લાસ્ટથી મચી અફરાતફરી
ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી આગની દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામમાં સ્થિત 'ભોલેનાથ ફટાકડા ગોડાઉન'માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તાર?...
બારડોલી બસ અગ્નિકાંડ : DNA ટેસ્ટથી 7માંથી 6 મૃતકોની ઓળખ, તમામ મહારાષ્ટ્રના રહેવાસી
સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર બસ અકસ્માત અને ત્યારબાદ લાગેલી ભીષણ આગના કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ પલટી ખાઈ...
દિલ્હીના માલવીય નગરમાં રેસ્ટોરન્ટમાં ભીષણ આગ : 20 લોકોના મોતનો દાવો, સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ'માં બુધવારે સવારે લાગેલી ભીષણ આગને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ ...
ઉવા ગામ નજીક ટેન્કર ટાળતાં બસ ડિવાઇડર કૂદી સામેની બસ સાથે અથડાઈ, CNG બસમાં લાગી આગ
સુરત જિલ્લાના બારડોલી નજીક ઉવા ગામ પાસે બે સરકારી એસ.ટી. બસ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો ...