ગુજરાતમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરવાની માંગ, નિર્ણય નહીં લેવાય તો અનશન કરશે મહંત દેવનાથ
મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગાયને “રાજ્યમાતા”નો દરજ્જો આપ્યા બાદ હવે ગુજરાતમાં પણ આવી જ માંગે રાજકીય અને ધાર્મિક માહોલ ઊભો કર્યો છે. કચ્છના પ્રસિદ્ધ સાધુ મહંત યોગી દેવનાથ બાપુએ રાજ્ય સરકારને ?...
દેશના આ રાજ્યમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરાયા, જાણો સરકારે શું કર્યો આદેશ
મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરતા ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે શાસને આ નિર્ણય લીધો છે કે ગાયનું ભારતીય સંસ્કૃતિ, વૈદિકકાળથી મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ ...