‘વંદે માતરમના ટુકડાં કરી દેવાયા, ગીતનો આત્મા અલગ કરાયો…’, PM મોદીએ 1937ની ઘટનાનો કર્યો ઉલ્લેખ
વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બર, 2025ના રોજ આયોજિત વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 1937માં વંદે માતરમ ગીતને તોડી-મરોડીને રજૂ કરવાથી દેશના ભાગલાના બીજ ?...