‘હું બાળકોને માફ કરું છું’ : જંતર-મંતર પર અભદ્ર ભાષા મુદ્દે PM મોદીનો સંવેદનશીલ સંદેશ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા વિરુદ્ધ કથિત રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના મામલે પીએમ મોદીએ પહેલી વખત જાહેર પ્રતિક્રિ...
જયપુરમાં પ્રદર્શન દરમિયાન ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં મારાયા તમાચા, ઘટનાનો વિડીયો વાયરલ
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રદર્શન દરમિયાન બનેલી ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેને જાહેરમાં એક યુવકે અનેક તમાચ?...
PoKમાં ફરી હિંસક અથડામણના અહેવાલ : રાવલાકોટમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબારના દાવા, 16 લોકોનાં મોત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ફરી એકવાર હિંસક અથડામણના અહેવાલો સામે આવ્યા છે. વિવિધ અહેવાલો મુજબ 11 જૂને રાવલાકોટના ઈદગાહ મેદાન ખાતે યોજાયેલા વિશાળ વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુ...
અભિજીત દીપકના જંતર-મંતર પ્રદર્શનને દિલ્હી પોલીસની લીલી ઝંડી, શરતો સાથે મંજૂરી
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપક શનિવારે (6 જૂન, 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમ?...