ગેસ અછત વચ્ચે મોટી રાહત : જામનગર વાડીનાર પોર્ટ પર ‘નંદા દેવી’ LPG ટેન્કર પહોંચ્યું
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી LPG ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ જહાજ બાદ હવે વિશાળ LPG કેરિયર ‘નંદા દેવી’ જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચી ગયું છે. આ જહાજના આગ...