ઉમરગામ-દહાણુમાં ધર્માંતર અને વિદેશમાં નિકાહના આરોપો મામલે ઉગ્ર વિરોધ: આજે ‘દહાણુ બંધ’, વાપીથી ઉમરગામ સુધી હિન્દુ-જૈન સંગઠનો રસ્તા પર
વલસાડ જિલ્લાના ઉમરગામ તથા મહારાષ્ટ્રના દહાણુ વિસ્તારમાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી વિદેશ લઈ જઈ ધર્માંતર અને નિકાહ કરાવવાના કથિત વધતા કેસોને લઈને સમગ્ર પંથકમાં ભાર?...
નડિયાદમાં ગૌવંશનું કપાયેલું ધડ મળ્યા બાબતે હિન્દુ ધર્મ સેના પ્રમુખ અને કાઉન્સિલર વચ્ચે બોલાચાલી ટોક ઓફ ધ ટાઉન બની
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાક સમય થી કોઈ અજાણ્યા ઇસમો દ્વારા વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે હિન્દુ સંગઠનો માં રોષ વ્યાપી રહ્યો છે, ત્યારે નડિયાદ શહેરના...
બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
નવસારીમાં રેલવે સ્ટેશન પાસેથી મંદિર હટાવ્યા બાદ મંદિર માટે જગ્યા ફાળવવા હિન્દુ સંગઠનોનું આવેદન
નવસારીમાં બે દિવસ અગાઉ રેલવે સ્ટેશન વિસ્તારમાં 3 મંદિર તોડવાની કામગીરી નવસારી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેનો વિરોધ કરી હિન્દુ સંગઠનોએ અટકાવી હતી અને રથયાત્રા બાદ જાતે જ ખસેડી લ?...