પંજાબમાં અખબાર સપ્લાય અટકાવાયા, સ્વાતિ માલીવાલનો આરોપ– શીશમહેલ સમાચારો દબાવવા પોલીસની કાર્યવાહી
પંજાબમાં રવિવાર, 2 નવેમ્બરના રોજ અચાનક અખબારોનું વિતરણ અટકાવવામાં આવતાં રાજ્યભરમાં હલચલ મચી ગઈ હતી. અહેવાલો મુજબ પંજાબના અનેક જિલ્લાઓમાં સવારે ન્યૂઝપેપર સપ્લાય માટે નીકળેલા વાહનોને પોલીસ...