અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર
ભારતીય સશસ્ત્રદળોમાં અગ્નિપથ યોજનાને લઈને મહત્વપૂર્ણ ફેરફારની ચર્ચા ચાલી રહી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. હાલ ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી માત્ર 25 ટકા જવાનોને ક...
પૂર્વ અગ્નિવીરો માટે ગુજરાત સરકારની મોટી ભેટ : વર્ગ-3 ભરતીમાં 20% અનામત, વયમર્યાદામાં 5 વર્ષની છૂટ
ગુજરાત સરકાર દ્વારા પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે રાજ્યના વિવિધ સરકારી ?...
પશ્ચિમ બંગાળ બજેટ 2026 : 1 લાખ સરકારી નોકરીઓ, બેરોજગારી ભથ્થું, મહિલાઓ માટે ફ્રી બસ સેવા અને DAમાં 20% વધારો
પશ્ચિમ બંગાળ સરકારે વર્ષ 2026 માટે વિકાસ, રોજગાર અને સામાજિક કલ્યાણને કેન્દ્રમાં રાખીને મહત્ત્વાકાંક્ષી બજેટ રજૂ કર્યું છે. બજેટમાં યુવાનો, મહિલાઓ, સરકારી કર્મચારીઓ, આશા વર્કર્સ, વૃદ્ધો અને આ?...
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ગ્રુપ-Cની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતન...
‘અગ્નિવીર’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા… 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર
હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢો...