ગાયોનું દૂધ લઇ પ્લાસ્ટિક ખાવા માટે રસ્તા પર છોડી દેવાય છે, હિંદુઓ શરમ નથી આવતી?
અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવમાં ચાલી રહેલી ભાગવત કથાનાં બીજા દિવસે ભાગવત આચાર્ય પૂ.રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે ગાય સર્વદેવ છે બધા દેવો એનામાં રહેલા છે ગાય ફક્ત હિંદુઓની નહીં પરંતુ સમગ્ર વિશ?...