અફઘાનિસ્તાનમાં ભૂકંપનો કહેર : 800 મોત, 2800થી વધુ ઘાયલ, PM મોદીએ વ્યક્ત કર્યું શોક
અફગાનિસ્તાનમાં રવિવારની રાત્રે આવેલા 6.3ની તીવ્રતાવાળા ભૂકંપે ભયાનક તારાજી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 800થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 2800થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ?...